કેન્દ્રીય ગૃહમંત્રાલયનો મોટો નિર્ણય, મુશ્તાક અલ મુજાહિદીનનો સંસ્થાપક અને ચીફ કમાન્ડરને આતંકવાદી જાહેર કર્યો; કંધાર પ્લેન હાઇજેકમાં છોડ્યો હતો

by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai 

ભારતના ગૃહ મંત્રાલય દ્વારા એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. 

ગેરકાયદેસર પ્રવૃત્તિઓ (નિવારણ) અધિનિયમ, ૧૯૬૭ હેઠળ શ્તાક અલ-મુજાહિદ્દીનનો સ્થાપક અને કમાન્ડર ઇન ચીફ મુસ્તાક અહેમદ ઝરગરને આતંકવાદી જાહેર કર્યો છે.

મુશ્તાક અલ મુજાહિદીનનો સંસ્થાપક અને ચીફ કમાન્ડર છે. 

મુશ્તાક અહેમદ જરગર એ આતંકવાદીઓમાંથી એક હતો જેમને ૧૯૯૯માં ઈન્ડિયન એરલાઈન્સ ફ્લાઈટ હાઈજેક કેસમાં મુસાફરોની સુરક્ષિત વાપસી માટે ભારત સરકાર દ્વારા મુક્ત કરવો પડ્યો હતો.

 આ સમાચાર પણ વાંચો :શેકાવા તૈયાર રહેજો, એપ્રિલના અંત સુધીમાં તૂટી શકે છે ગરમીના તમામ રેકોર્ડ… આ છે ખાનગી હવામાન સંસ્થા સ્કાઇમેટની આગાહી  

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More