Site icon

અરે રે રે!!! આ તે કેવા દિવસ આવ્યા? દિલ્હીમાં કુતરા ના જ્યાં અંતિમ સંસ્કાર કરવામાં આવે છે ત્યાં મનુષ્યના અંતિમ સંસ્કાર થશે.

ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો
મુંબઈ, 30 એપ્રિલ 2021
 શુક્રવાર

દિલ્હીના દ્વારકા વિસ્તારમાં એ કુતરાઓ નું સ્મશાન આવેલું છે. આ સ્મશાનમાં આખા દિલ્હીના મૃત્યુ પામેલા કૂતરાઓને અગ્નિ ના માધ્યમથી વિદાય આપવામાં આવે છે. હવે દિલ્હીમાં પરિસ્થિતિ વણસી ઉઠી છે. ગત ૬ દિવસથી અહીં દૈનિક 300 લોકોના મૃત્યુ થઈ રહ્યા છે. 

Join Our WhatsApp Community


પરિસ્થિતિ એટલી ખરાબ છે કે અંતિમ સંસ્કાર માટે સ્મશાન માં કલાકનું વેઈટિંગ છે. આ પરિસ્થિતિમાંથી રસ્તો  કાઢવા માટે દિલ્હી મહાનગરપાલિકાએ નવું પગલું ભર્યું છે. જે મુજબ હવે દ્વારકા વિસ્તારમાં સાડા ૩ એકરમાં કુતરાઓના સ્મશાનમાં હવે મનુષ્યોની અંતિમવિધિ કરવામાં આવશે. આ માટે મહાનગરપાલિકા ને વનવિભાગ દ્વારા અતિરિક્ત લાકડા આપવામાં આવશે. આમ કોરોના ને કારણ અતિ વિકટ પરિસ્થિતિ પેદા થઇ છે.

શું મુકેશ અંબાણી અને અઝીમ પ્રેમજી વચ્ચે થશે બિઝનેસ વોર? અઝીમ પ્રેમજીએ આ નવા વ્યવસાયમાં ઝંપલાવ્યું..
 

Bihar Assembly Elections 2025: બિહાર વિધાનસભા ચૂંટણી પરિણામ: સાંજે 6 વાગ્યે BJP મુખ્યાલય જશે PM નરેન્દ્ર મોદી, કાર્યકર્તાઓને સંબોધિત કરશે.
Bihar Election Results: બિહાર ચૂંટણીના પરિણામો 2025: મહારાષ્ટ્રમાં મદદે આવી લાડકી બહેન; બિહારમાં પણ NDAને મહિલાઓનો જ સહારો.
Jawaharlal Nehru Birth Anniversary: PM મોદીએ પૂર્વ PM જવાહરલાલ નહેરુને તેમની ૧૨૫મી જયંતિ પર શ્રદ્ધાંજલિ આપી
Doctor Umar Mohammad: સુરક્ષા દળોનું મોટું એક્શન: પુલવામામાં દિલ્હી ધમાકાના ગુનેગાર ડૉ. ઉમરનું ઘર ‘બ્લાસ્ટ’થી ઉડાવી દેવાયું!
Exit mobile version