Site icon

અરે રે રે!!! આ તે કેવા દિવસ આવ્યા? દિલ્હીમાં કુતરા ના જ્યાં અંતિમ સંસ્કાર કરવામાં આવે છે ત્યાં મનુષ્યના અંતિમ સંસ્કાર થશે.

ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો
મુંબઈ, 30 એપ્રિલ 2021
 શુક્રવાર

દિલ્હીના દ્વારકા વિસ્તારમાં એ કુતરાઓ નું સ્મશાન આવેલું છે. આ સ્મશાનમાં આખા દિલ્હીના મૃત્યુ પામેલા કૂતરાઓને અગ્નિ ના માધ્યમથી વિદાય આપવામાં આવે છે. હવે દિલ્હીમાં પરિસ્થિતિ વણસી ઉઠી છે. ગત ૬ દિવસથી અહીં દૈનિક 300 લોકોના મૃત્યુ થઈ રહ્યા છે. 

Join Our WhatsApp Community


પરિસ્થિતિ એટલી ખરાબ છે કે અંતિમ સંસ્કાર માટે સ્મશાન માં કલાકનું વેઈટિંગ છે. આ પરિસ્થિતિમાંથી રસ્તો  કાઢવા માટે દિલ્હી મહાનગરપાલિકાએ નવું પગલું ભર્યું છે. જે મુજબ હવે દ્વારકા વિસ્તારમાં સાડા ૩ એકરમાં કુતરાઓના સ્મશાનમાં હવે મનુષ્યોની અંતિમવિધિ કરવામાં આવશે. આ માટે મહાનગરપાલિકા ને વનવિભાગ દ્વારા અતિરિક્ત લાકડા આપવામાં આવશે. આમ કોરોના ને કારણ અતિ વિકટ પરિસ્થિતિ પેદા થઇ છે.

શું મુકેશ અંબાણી અને અઝીમ પ્રેમજી વચ્ચે થશે બિઝનેસ વોર? અઝીમ પ્રેમજીએ આ નવા વ્યવસાયમાં ઝંપલાવ્યું..
 

Badrinath-Kedarnath Entry Rules: બદરીનાથ અને કેદારનાથ ધામમાં બિન-હિંદુઓના પ્રવેશ પર પ્રતિબંધની જાહેરાત, જાણો મંદિર સમિતિએ કેમ લીધો આ કડક નિર્ણય
Republic Day 2026: આકાશી આફતથી લઈને જમીની હુમલા સુધી ભારત સજ્જ: દિલ્હીમાં લોખંડી બંદોબસ્ત; ચિલ્લા બોર્ડર પર દરેક વાહનનું થશે ચેકિંગ.
Republic Day Security: ૨૬ જાન્યુઆરીએ દહેશત ફેલાવવાનું પાકિસ્તાની કાવતરું નિષ્ફળ; ૨.૫ કિલો RDX સાથે ૪ આતંકીની ધરપકડથી ખળભળાટ.
Faridabad Horror: જે હાથોએ દીકરીને પકડતા શીખવ્યું, તે જ હાથોએ જીવ લીધો! એકડા લખવામાં ભૂલ પડતા પિતાએ ૪ વર્ષની બાળકીને મોતના ઘાટ ઉતારી.
Exit mobile version