Site icon

અરે રે રે!!! આ તે કેવા દિવસ આવ્યા? દિલ્હીમાં કુતરા ના જ્યાં અંતિમ સંસ્કાર કરવામાં આવે છે ત્યાં મનુષ્યના અંતિમ સંસ્કાર થશે.

ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો
મુંબઈ, 30 એપ્રિલ 2021
 શુક્રવાર

દિલ્હીના દ્વારકા વિસ્તારમાં એ કુતરાઓ નું સ્મશાન આવેલું છે. આ સ્મશાનમાં આખા દિલ્હીના મૃત્યુ પામેલા કૂતરાઓને અગ્નિ ના માધ્યમથી વિદાય આપવામાં આવે છે. હવે દિલ્હીમાં પરિસ્થિતિ વણસી ઉઠી છે. ગત ૬ દિવસથી અહીં દૈનિક 300 લોકોના મૃત્યુ થઈ રહ્યા છે. 

Join Our WhatsApp Community


પરિસ્થિતિ એટલી ખરાબ છે કે અંતિમ સંસ્કાર માટે સ્મશાન માં કલાકનું વેઈટિંગ છે. આ પરિસ્થિતિમાંથી રસ્તો  કાઢવા માટે દિલ્હી મહાનગરપાલિકાએ નવું પગલું ભર્યું છે. જે મુજબ હવે દ્વારકા વિસ્તારમાં સાડા ૩ એકરમાં કુતરાઓના સ્મશાનમાં હવે મનુષ્યોની અંતિમવિધિ કરવામાં આવશે. આ માટે મહાનગરપાલિકા ને વનવિભાગ દ્વારા અતિરિક્ત લાકડા આપવામાં આવશે. આમ કોરોના ને કારણ અતિ વિકટ પરિસ્થિતિ પેદા થઇ છે.

શું મુકેશ અંબાણી અને અઝીમ પ્રેમજી વચ્ચે થશે બિઝનેસ વોર? અઝીમ પ્રેમજીએ આ નવા વ્યવસાયમાં ઝંપલાવ્યું..
 

PM Modi Middle East Diplomacy: ઈરાન-ઈઝરાયેલ યુદ્ધની વચ્ચે પીએમ મોદીની ‘મિડિલ ઈસ્ટ ડિપ્લોમેસી’: ૫ દેશોના દિગ્ગજ નેતાઓ સાથે શું થઈ વાત?
Weather Alert: હવામાનનું મહાઅલર્ટ: દેશના ૧૯ રાજ્યોમાં વાવાઝોડાનું ‘રૌદ્ર સ્વરૂપ’ મચાવશે તબાહી, કવખતના વરસાદથી ખેતીના પાક પર સંકટ
LPG Crisis in India: હોર્મુઝમાં ફસાયેલી ભારતની ‘લાઇફલાઇન’! ૨૨ જહાજો અટકાતા ગેસ સપ્લાય ખોરવાયો; જાણો દેશમાં કેટલા દિવસનો સ્ટોક બાકી
Oil Wells in India: ભારતમાં ક્યાં ક્યાંથી નીકળે છે ‘કાળું સોનું’? આસામથી ગુજરાત સુધી ફેલાયેલા તેલના કૂવાઓનો સંપૂર્ણ નકશો અને ઈતિહાસ.
Exit mobile version