Site icon News Continuous Bureau | Mumbai

Hyderabad: ઉપરાષ્ટ્રપતિ આજથી હૈદરાબાદની 2 દિવસીય મુલાકાતે, ‘આ’ સમારંભમાં મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેશે

Hyderabad: ઉપરાષ્ટ્રપતિ હૈદરાબાદમાં 'વૈશ્વિક આધ્યાત્મિકતા મહોત્સવ'ના વિદાય સમારંભમાં મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેશે

Vice President jagdeep Dhankhar 0n 2 Day Visit To Hyderabad Beginning Today

Vice President jagdeep Dhankhar 0n 2 Day Visit To Hyderabad Beginning Today

Hyderabad: ઉપરાષ્ટ્રપતિ, શ્રી જગદીપ ધનખર 16મી-17મી માર્ચ, 2024ના રોજ હૈદરાબાદ, તેલંગાણાની મુલાકાત લેશે.

16મી માર્ચે, તેમની મુલાકાત દરમિયાન, શ્રી ધનખર હૈદરાબાદના કાન્હા શાંતિ વનમ ખાતે ‘વૈશ્વિક આધ્યાત્મિકતા મહોત્સવ’ના સમાપન સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેશે.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : NHPC: ગુજરાતના આ જિલ્લામાં વિકસાવશે 200 મેગાવોટનો સોલાર પાવર પ્રોજેક્ટ

 

 

Old Currency Notes Rumor Debunked શું ૨૦૦૫ પહેલાની ચલણી નોટો બંધ થઈ રહી છે? બેંક ઓફ મહારાષ્ટ્રની મોટી સ્પષ્ટતા
Income Tax Notice to Student મજૂરની પુત્રીને ઈન્કમ ટેક્સ વિભાગની ૨૦ કરોડની નોટિસ આધારપાન કાર્ડનો દુરુપયોગ થયાનો આક્ષેપ
Muzhiyan Kulam Restoration પુડુચેરીનું 400 વર્ષ જૂનું ‘મુઝિયાન કુલમ’ ફરી જીવંત, નિર્મલા સીતારમણે કર્યું લોકાર્પણ
New Toll Tax Rules વાહનચાલકો માટે મોટી રાહત, હાઈવે પર હવે 60 કિમી સુધી નહીં ચૂકવવો પડે ટોલ ટેક્સ
Exit mobile version