અમને ગર્વ છે કે અમે ભારતીય મુસલમાન છીએ અને પાકીસ્તાન ના નથી. હું પાંચ વાર રડ્યો છું. ગુજરાત માટે એક વાર. જાણો સંસદ માં કોણે શું કહ્યું. 

by Dr. Mayur Parikh

વિદાય ભાષણમાં ગુલામ નબી ભાવુક થયા કહ્યું, હું એવા નસીબદાર લોકોમાંથી છું જે પાકિસ્તાન ક્યારેય નથી ગયો

મને ગર્વની અનુભુતી થાય છે કે અમે હિન્દુસ્તાની મુસલમાન છીએ. વિશ્વમાં જો કોઈ મુસલમાનોને ગર્વ થવો જોઈએ તો તે હિન્દુસ્તાનનાં મુસલમાનોને થવો જોઈએ.

આઝાદે બધાનો આભાર વ્યક્ત કરતા પોતાના લાંબા રાજનીતિક અનુભવો સદનમાં રજૂ કર્યાં. હું અમરનાથ યાત્રા પર થયેલા હુમલા માટે રહ્યો છું.

 

 

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More