Site icon

મોટા સમાચાર. આઈસીએમઆરએ ભારતને કોરોના મુક્ત જાહેર કર્યું.

 News Continuous Bureau | Mumbai

ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચના મુખ્ય રોગચાળાના નિષ્ણાતે હવે ભારતને કોરોના મહામારીથી મુક્ત જાહેર કર્યું છે.

Join Our WhatsApp Community

આંકડાઓના આધારે જણાવાયુ છે કે ભારતમાં કોરોના રોગ સ્થાનિક શ્રેણીમાં પહોંચી ગયો છે. તેમજ હવે તેની જૂની રોગચાળા જેવી સ્થિતિ સુધી પહોંચી શકશે નહીં.

જો કે એક વાતની સ્પષ્ટતા કરવામાં આવી છે કે દેશ આગામી કેટલાક વર્ષો સુધી ભારત દેશ કોરોના વાયરસના તમામ બદલાયેલા સ્વરૂપોનો ભોગ બનતો રહેશે. 

આ સમાચાર પણ વાંચો : ચૂંટણી બાદ માત્ર 15 દિવસમાં પેટ્રોલ 9.20 રૂપિયા પ્રતિ લીટર થયું મોંઘુ, મોદી સરકારે લોકસભામાં કરી સ્પષ્ટતા; કહી આ વાત

India-Nepal Border: નેપાળની જેલમાંથી ભાગેલા કેદીઓનો ભારતમાં પ્રવેશ કરવાનો પ્રયાસ સીમા દળે બનાવ્યો નિષ્ફળ, કરી આટલા ની ધરપકડ
PM Modi: 2023 બાદ વડાપ્રધાન મોદી પ્રથમ વખત લેશે આ રાજ્યની મુલાકાત, સમગ્ર રાજ્યમાં સુરક્ષા વ્યવસ્થા થઇ અત્યંત કડક
Physiotherapist: આરોગ્ય સેવા મહા નિદેશાલય નો મહત્વનો આદેશ, જાણો કેમ હવે ફિઝિયોથેરાપિસ્ટ પોતાના નામની આગળ ડોક્ટર નહીં લખી શકે
Indian Navy: ભારતીય નૌકાદળની તાકાતમાં થયો વધારો, યુદ્ધ જહાજ પર પહેલું 3D એર સર્વેલન્સ રડાર કાર્યરત, જાણો તેની ખાસિયત
Exit mobile version