Site icon News Continuous Bureau | Mumbai

મોટા સમાચાર. આઈસીએમઆરએ ભારતને કોરોના મુક્ત જાહેર કર્યું.

 News Continuous Bureau | Mumbai

ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચના મુખ્ય રોગચાળાના નિષ્ણાતે હવે ભારતને કોરોના મહામારીથી મુક્ત જાહેર કર્યું છે.

Join Our WhatsApp Channel

આંકડાઓના આધારે જણાવાયુ છે કે ભારતમાં કોરોના રોગ સ્થાનિક શ્રેણીમાં પહોંચી ગયો છે. તેમજ હવે તેની જૂની રોગચાળા જેવી સ્થિતિ સુધી પહોંચી શકશે નહીં.

જો કે એક વાતની સ્પષ્ટતા કરવામાં આવી છે કે દેશ આગામી કેટલાક વર્ષો સુધી ભારત દેશ કોરોના વાયરસના તમામ બદલાયેલા સ્વરૂપોનો ભોગ બનતો રહેશે. 

આ સમાચાર પણ વાંચો : ચૂંટણી બાદ માત્ર 15 દિવસમાં પેટ્રોલ 9.20 રૂપિયા પ્રતિ લીટર થયું મોંઘુ, મોદી સરકારે લોકસભામાં કરી સ્પષ્ટતા; કહી આ વાત

Hafiz Saeed Wanted આતંકના આકા પર સકંજો પહલગામ હુમલાના માસ્ટરમાઇન્ડ હાફિઝ સઈદ સામે બિનજામીનપાત્ર વોરંટ જારી! NIA ની ચાર્જશીટમાં થયા મોટા ખુલાસા
India’s HighAltitude Airship ભારત બનાવશે ‘હાઇ ઑલ્ટિટ્યુડ એરશિપ’, ડ્રેગનની ગતિવિધિઓ પર રાખશે બાજ નજર
Samay Raina Fined Samay Raina Fined સુપ્રીમ કોર્ટે સમય રૈનાને ફટકારી ફટકાર, 3 લાખ રૂપિયાનો દંડ કર્યો
Sea Drones સમુદ્રી ડ્રોનથી અમેરિકાએ પહેલીવાર ઈરાનમાં મચાવી તબાહી, પાકિસ્તાન પણ બનાવી રહ્યું છે, શું ભારત પાસે છે તેનો તોડ?
Exit mobile version