Site icon News Continuous Bureau | Mumbai

કોરોના પોઝિટિવ આવ્યા બાદ ફરી નહીં કરાવવો પડે આ ટેસ્ટ, જાણી લો ICMRની આ નવી ગાઇડલાઇન

કોરોનાના વધતા જતા કેસો વચ્ચે ભારતીય તબીબી સંશોધન પરિષદ (આઈસીએમઆર)એ કોરોના ટેસ્ટિંગ સંબંધિત નવી એડવાઇઝરી જારી કરી છે. 

જો કોઈ વ્યક્તિ એન્ટિજેન અથવા આરટી-પીસીઆર ટેસ્ટમાં પોઝિટિવ જોવા મળે છે, તો તે વ્યક્તિએ ફરીથી આરટી-પીસીઆર ટેસ્ટ કરાવવો જોઈએ નહીં.

Join Our WhatsApp Channel

જો કોઈ દર્દી કોવિડથી સાજો થઇ ગયો છે, તો પછી હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ સમયે ટેસ્ટની જરૂર નથી.

 

લોકડાઉનમાં પણ માતૃભાષા ગુજરાતીની આ પ્રાથમિક શાળામાં વધી સંખ્યા; જાણો વિગત…

Hafiz Saeed Wanted આતંકના આકા પર સકંજો પહલગામ હુમલાના માસ્ટરમાઇન્ડ હાફિઝ સઈદ સામે બિનજામીનપાત્ર વોરંટ જારી! NIA ની ચાર્જશીટમાં થયા મોટા ખુલાસા
India’s HighAltitude Airship ભારત બનાવશે ‘હાઇ ઑલ્ટિટ્યુડ એરશિપ’, ડ્રેગનની ગતિવિધિઓ પર રાખશે બાજ નજર
Samay Raina Fined Samay Raina Fined સુપ્રીમ કોર્ટે સમય રૈનાને ફટકારી ફટકાર, 3 લાખ રૂપિયાનો દંડ કર્યો
Sea Drones સમુદ્રી ડ્રોનથી અમેરિકાએ પહેલીવાર ઈરાનમાં મચાવી તબાહી, પાકિસ્તાન પણ બનાવી રહ્યું છે, શું ભારત પાસે છે તેનો તોડ?
Exit mobile version