કોરોના પોઝિટિવ આવ્યા બાદ ફરી નહીં કરાવવો પડે આ ટેસ્ટ, જાણી લો ICMRની આ નવી ગાઇડલાઇન

by Dr. Mayur Parikh

કોરોનાના વધતા જતા કેસો વચ્ચે ભારતીય તબીબી સંશોધન પરિષદ (આઈસીએમઆર)એ કોરોના ટેસ્ટિંગ સંબંધિત નવી એડવાઇઝરી જારી કરી છે. 

જો કોઈ વ્યક્તિ એન્ટિજેન અથવા આરટી-પીસીઆર ટેસ્ટમાં પોઝિટિવ જોવા મળે છે, તો તે વ્યક્તિએ ફરીથી આરટી-પીસીઆર ટેસ્ટ કરાવવો જોઈએ નહીં.

જો કોઈ દર્દી કોવિડથી સાજો થઇ ગયો છે, તો પછી હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ સમયે ટેસ્ટની જરૂર નથી.

 

લોકડાઉનમાં પણ માતૃભાષા ગુજરાતીની આ પ્રાથમિક શાળામાં વધી સંખ્યા; જાણો વિગત…

Join Our WhatsApp Community

You may also like

Leave a Comment