સુપ્રીમ કોર્ટે રાજ્યોને આપ્યો મહત્વપૂર્ણ આદેશ, આ સ્કીમ 31 જુલાઈ સુધી લાગુ કરવા કહ્યું ; જાણો વિગતે 

by Dr. Mayur Parikh

સુપ્રીમ કોર્ટે એક રાષ્ટ્ર એક રેશનકાર્ડ યોજનાને લાગુ કરવા માટે 31 જુલાઈ સુધીની સમય મર્યાદા નક્કી કરી છે. 

સાથે જ કોર્ટે કેન્દ્રને નેશનલ ઈન્ફર્મેશન સેન્ટર (NIC)ની દદથી એક પોર્ટલ વિકસાવવા નિર્દેશ આપ્યો છે જેમાં બિનસંગઠીત ક્ષેત્રના કામદારોની નોંધણી કરી તેમને લાભ પહોંચાડી શકાય.

આ ઉપરાંત કોરોનાની મહામારી ચાલુ રહે ત્યાં સુધી કેન્દ્રને રાજ્યો તેમજ કેન્દ્રશાસિત પ્રદેશોને શ્રમિકોને મફત અનાજ વિતરણ કરવા માટે અન્ન પુરવઠો પુરો પાડવા પણ સુપ્રીમ કોર્ટે નિર્દેશ આપ્યો છે.

વસઈના NGOની અનોખી પહેલ; શરૂ કરી સૌપ્રથમ કિન્નર શાળા, જાણો વિગત

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More