Site icon

જમ્મુ કાશ્મીરમાં 32 વર્ષમાં જેટલા સૈનિકો શહીદ થયાં છે એટલાં તો ભારત-પાક યુદ્ધમાં નથી થયાં.. કુલ આંક જાણી તમે પણ ચોંકી જશો …

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

Join Our WhatsApp Community

18 ઓગસ્ટ 2020 

કાશ્મીર ની કડવી સચ્ચાઈ સામે આવી રહી છે. જમ્મુ-કાશ્મીરમાં દર ચાલીસ કલાકે એક જવાન શહીદ થાય છે. ગઈકાલે જમ્મુ-કાશ્મીરના બારામુલ્લા માં ભારતના ત્રણ જવાન શહીદ થયા. જેને પગલે એકવાર ફરી સાબિત થયું છે કે લાખ પ્રયત્નો છતાં ઘાટીમાં આતંકવાદીઓ પર લગામ લગાવાઇ શકી નથી. 

જોકે ચાલુ વર્ષે સુરક્ષાકર્મીઓએ 'ઓપરેશન ઓલ આઉટ' હેઠળ 140 થી વધુ આતંકવાદીઓના ઢીમ ઢાળી દીધા છે. આથી હવે આતંકવાદીઓ મરણીયાં થયા છે. કાશ્મીરમાં આતંકવાદીઓનો આ ખેલ પાછલા 32 વર્ષથી ફેલાઈ રહ્યો છે. 32 વર્ષોમાં 8000 થી વધુ જવાનો શહીદ થયા છે. એટલા તો હિન્દુસ્તાન પાકિસ્તાન ના યુદ્ધમાં પણ શહીદ નથી થયા. 

આનો અર્થ એ થયો કે જમ્મુ-કાશ્મીરમાં દર 40 કલાકે એક સૈનિક શહીદ થાય છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે અત્યાર સુધી ચાર યુદ્ધો થયા છે. તેમાં કુલ 7500  સૈનિકો શહીદ થયા છે. આથી આતંકવાદીઓ સાથેની મુઠભેડમાં વધુ સૈનિકો શહીદ થયા છે એ સ્પષ્ટ છે..

ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ..

https://bit.ly/3fJqhxB 

News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)                       

www.newscontinuous.com               

YouTube : https://www.youtube.com/NewsContinuous      

Twitter : https://twitter.com/NewsContinuous         

Facebook : https://www.facebook.com/newscontinuous         

Instagram : https://www.instagram.com/newscontinuous/         

Email : TheNewsContinuous@gmail.com    

Earthquake: દિલ્હીમાં ભૂકંપના આંચકાથી ફફડાટ: સવારે 8:44 વાગ્યે ધ્રૂજી ઉઠી રાજધાની; જાણો ક્યાં હતું કેન્દ્રબિંદુ.
77th Republic Day: ભારતના 77મા ગણતંત્ર દિવસ પર આ વખતે બે ‘ચીફ ગેસ્ટ’: યુરોપિયન યુનિયનના ટોચના નેતાઓ આવશે ભારત, FTA પર થઈ શકે છે મોટી જાહેરાત.
I-PAC Raid Case: મમતા સરકારની અરજી ફગાવી, ED અધિકારીઓ વિરુદ્ધની FIR પર સુપ્રીમ કોર્ટે લગાવી રોક; દેશમાં અરાજકતા અંગે કરી મોટી ટિપ્પણી
PM Modi Wishes: વડાપ્રધાન મોદીએ મકર સંક્રાંતિ, ઉત્તરાયણ અને માઘ બિહુની પાઠવી હાર્દિક શુભેચ્છાઓ; દેશમાં સમૃદ્ધિની કરી મંગલકામના.
Exit mobile version