Site icon

જમ્મુ કાશ્મીરમાં 32 વર્ષમાં જેટલા સૈનિકો શહીદ થયાં છે એટલાં તો ભારત-પાક યુદ્ધમાં નથી થયાં.. કુલ આંક જાણી તમે પણ ચોંકી જશો …

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

Join Our WhatsApp Community

18 ઓગસ્ટ 2020 

કાશ્મીર ની કડવી સચ્ચાઈ સામે આવી રહી છે. જમ્મુ-કાશ્મીરમાં દર ચાલીસ કલાકે એક જવાન શહીદ થાય છે. ગઈકાલે જમ્મુ-કાશ્મીરના બારામુલ્લા માં ભારતના ત્રણ જવાન શહીદ થયા. જેને પગલે એકવાર ફરી સાબિત થયું છે કે લાખ પ્રયત્નો છતાં ઘાટીમાં આતંકવાદીઓ પર લગામ લગાવાઇ શકી નથી. 

જોકે ચાલુ વર્ષે સુરક્ષાકર્મીઓએ 'ઓપરેશન ઓલ આઉટ' હેઠળ 140 થી વધુ આતંકવાદીઓના ઢીમ ઢાળી દીધા છે. આથી હવે આતંકવાદીઓ મરણીયાં થયા છે. કાશ્મીરમાં આતંકવાદીઓનો આ ખેલ પાછલા 32 વર્ષથી ફેલાઈ રહ્યો છે. 32 વર્ષોમાં 8000 થી વધુ જવાનો શહીદ થયા છે. એટલા તો હિન્દુસ્તાન પાકિસ્તાન ના યુદ્ધમાં પણ શહીદ નથી થયા. 

આનો અર્થ એ થયો કે જમ્મુ-કાશ્મીરમાં દર 40 કલાકે એક સૈનિક શહીદ થાય છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે અત્યાર સુધી ચાર યુદ્ધો થયા છે. તેમાં કુલ 7500  સૈનિકો શહીદ થયા છે. આથી આતંકવાદીઓ સાથેની મુઠભેડમાં વધુ સૈનિકો શહીદ થયા છે એ સ્પષ્ટ છે..

ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ..

https://bit.ly/3fJqhxB 

News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)                       

www.newscontinuous.com               

YouTube : https://www.youtube.com/NewsContinuous      

Twitter : https://twitter.com/NewsContinuous         

Facebook : https://www.facebook.com/newscontinuous         

Instagram : https://www.instagram.com/newscontinuous/         

Email : TheNewsContinuous@gmail.com    

Women Empowerment Gujarat: આત્મનિર્ભર સ્ત્રીનું જીવંત દ્રષ્ટાંત એટલે શિક્ષણ, મહેનત અને સંકલ્પબળથી સફળ બનેલી ‘સુવાસિની સ્વસહાય જૂથ’ની મહિલાઓ
Ahmedabad Railway Division: સાબરમતી લોકો શેડે ઇલેક્ટ્રિક લોકોમોટિવનું પ્રથમ ઇન્ટરમીડિયેટ ઓવરહોલ (IOH) સફળતાપૂર્વક પૂર્ણ કર્યું.
Gold Price: સોનાના સતત વધતા ભાવ પર લાગી બ્રેક, જાણો આજે 25 સપ્ટેમ્બરના રોજ તમારા શહેરનો સોના અને ચાંદી નો ભાવ.
Election Commission: ચૂંટણી પંચ એ ચૂંટણી પ્રક્રિયાને લઈને કર્યો મોટો ફેરફાર, જાણો કેમ લેવામાં આવ્યો આ નિર્ણય
Exit mobile version