Site icon News Continuous Bureau | Mumbai

ભારતમાં માત્ર ૧૨ દિવસમાં કોરોના બમણો.. જાણો વિગત

ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો

મુંબઈ, ૧૯ એપ્રિલ 2021

Join Our WhatsApp Channel

સોમવાર

ભારતમાં કોરોનાના દર્દીઓની સંખ્યા દરબાર દિવસે બમણી થઇ રહી છે. આ ઉપરાંત દૈનિક ધોરણે દર્દીઓની વધવાની સંખ્યા ૧૭ ટકા છે. આ આંકડા જોતા એવું લાગી રહ્યું છે કે મહિનાના અંત સુધીમાં ભારત દેશમાં પ્રતિદિન પાંચ લાખથી વધુ કોરોના ના દર્દીઓ હશે. આ સાથે જ મૃત્યુનું પ્રમાણ પણ વધી રહ્યું છે. જે આંકડાઓ પ્રાપ્ત થઈ રહ્યા છે તેનાથી એવું લાગી રહ્યું છે કે મહિનાના અંત સુધીમાં પ્રતિદિન ૩૦૦૦ થી ૬૦૦૦ લોકો કોરોના થી મૃત્યુ પામશે.

આમ ભારત દેશમાં ઊંડે સુધી કોરોના ફેલાઈ ગયો છે.

Hamirpur Boat Accident। હમીરપુરમાં કાળજું કંપાવતી ઘટના લગ્નની ખુશીઓ માતમમાં ફેરવાઈ, યમુનામાં હોડી પલટતા ૨ ના મોત, ૪ બાળકો હજુ પણ લાપતા!
Operation Sindoor Anniversary। ઓપરેશન સિંદૂરની વર્ષગાંઠ પર PM મોદીનો માસ્ટરસ્ટ્રોક! સોશિયલ મીડિયા પર DP બદલીને સેનાના શૌર્યને કર્યું સલામ
Operation Sindoor। ‘ભારત માફ નથી કરતું!’ ઓપરેશન સિંદૂરની વર્ષગાંઠ પર રિલીઝ થયો ખાસ વીડિયો, દુશ્મનો માટે પણ છે ચેતવણી!
Chandranath Rath Biography। એરફોર્સથી રાજકારણ સુધીની સફર! શુભેન્દુ અધિકારીના ‘રાઈટ હેન્ડ’ ચંદ્રનાથ રથ કોણ હતા? બંગાળમાં હત્યા બાદ ચર્ચાઓનું બજાર ગરમ
Exit mobile version