Site icon

ચીનના વિદેશ મંત્રીએ ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકર સાથે કરી મુલાકાત, 3 કલાક સુધી ચાલી વાતચીત, આ મામલે થઈ ચર્ચા

News Continuous Bureau | Mumbai

ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકરે આજે ચીનના વિદેશ મંત્રી Wang Yi સાથે મુલાકાત કરી છે. 

Join Our WhatsApp Community

ચીનના વિદેશ મંત્રી સાથે ત્રણ કલાક ચાલેલી મુલાકાત બાદ વિદેશ મંત્રી એસ જયશંકરે કહ્યું કે બંને દેશો વચ્ચેના સંબંધો સામાન્ય નથી અને જ્યાં સુધી સરહદ પર સ્થિતિ સામાન્ય નહીં થાય ત્યાં સુધી સંબંધો સામાન્ય નહીં થઈ શકે

આ દરમિયાન બંને વચ્ચે પૂર્વી લદ્દાખ વિવાદ અને યુક્રેન સંકટને કારણે ઉભી થયેલી ભૌગોલિક રાજકીય ઉથલપાથલ સહિત વિવિધ મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા થઈ

આ ઉપરાંત અમે અમારા દ્વિપક્ષીય સંબંધો વિશે ચર્ચા કરી જે એપ્રિલ 2020 થી ચીનની કાર્યવાહીના પરિણામે વિક્ષેપિત થયા હતા.

આ સમાચાર પણ વાંચો : દેશમાં સૌપ્રથમ આ રાજ્યમાં લાગુ થશે યુનિફોર્મ સિવિલ કોડ, સરકારે આ માટે બનાવી એક કમિટી; જાણો વિગતે

Delhi Blast: લાલ કિલ્લા ધમાકાનું ષડયંત્ર: ફરીદાબાદમાં કેબ ડ્રાઈવરના ઘરમાં બનાવાયો હતો વિસ્ફોટક, તપાસ એજન્સીઓને મોટો પુરાવો મળ્યો
Red Fort Blast: દિલ્હીમાં કાયદો અને વ્યવસ્થા: ઉપરાજ્યપાલે પોલીસ કમિશનરને એમોનિયમ નાઇટ્રેટના વેચાણ પર નિયંત્રણ માટે આપ્યા ખાસ નિર્દેશો.
Coal mining: કોલસા ખનન કેસમાં EDનો મોટો ઍક્શન: બંગાળમાં આટલા સ્થળોએ દરોડા, મની લોન્ડરિંગની તપાસ
Red Fort Blast: આતંકીઓની મોડસ ઓપરેન્ડી: બોમ્બ બનાવવા માટે કઈ એપ્સનો ઉપયોગ થતો હતો? જાણો લાલ કિલ્લા ધમાકાની તપાસની વિગતો
Exit mobile version