Site icon

સરહદ વિવાદ વચ્ચે ભારત-ચીન વચ્ચે થયો રેકૉર્ડબ્રેક બિઝનેસ, વર્ષ 2020ની સરખામણીએ આટલા ટકા વધારે; આંકડો જાણીને દંગ રહી જશો

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ,15 જાન્યુઆરી 2022

Join Our WhatsApp Community

શનિવાર.

લદ્દાખ વિવાદ વચ્ચે ભારત-ચીનનો દ્વિપક્ષીય વેપાર વિક્રમજનક સ્તર પર પહોંચ્યો છે. 

મીડિયામાં પ્રકાશિત થયેલા અહેવાલ મુજબ બંને દેશો વચ્ચે વર્ષ 2021માં 125 અબજ ડોલરનો વેપાર થયો છે.

ભારતથી ચીનમાં થતી નિકાસ 46.2 ટકા વધીને 97.52 અબજ ડોલર પહોંચી છે.

ભારતથી ચીનમાં થતી આયાત 34.2 ટકા વધીને 28.14 અબજ ડોલર થઇ છે. 

આ વેપાર વર્ષ 2020ની સરખામણીએ 43.3 ટકા વધારે છે.

પૂર્વી લદ્દાખ ક્ષેત્રમાં ભારત અને ચીન વચ્ચેના સરહદી તણાવની દ્વિપક્ષીય વેપાર પર કોઈ અસર જોવા મળી નથી. 

કોરોના સંક્રમણ સામે રસીકરણની ઝુંબેશ તેજ, મહારાષ્ટ્રના આ જિલ્લામાં અત્યાર સુધી 1000થી વધુ પોલીસ કર્મીઓને લાગ્યો કોરોના વેક્સીનનો બુસ્ટર ડોઝ

Zomato Leadership Change: Zomato માં મોટા ઉથલપાથલ! દીપિંદર ગોયલે CEO પદેથી આપ્યું રાજીનામું; હવે આ ફાઉન્ડર સંભાળશે કંપનીની કમાન
Mathura Bus Fire: યમુના એક્સપ્રેસ-વે પર ચાલતી બસમાં શોર્ટ સર્કિટથી ભીષણ આગ; યાત્રિકોના જીવ તાળવે ચોંટ્યા, બસ બળીને રાખ.
Railway Refund Rules 2026: વંદે ભારત સ્લીપર અને અમૃત ભારત 2 માં ટિકિટ કેન્સલેશનના નિયમો બદલાયા; જાણો રિફંડ માટેની નવી સમય મર્યાદા
BJP Organizational Changes: અધ્યક્ષ બનતા જ નિતિન નબીનનો માસ્ટરસ્ટ્રોક! વિનોદ તાવડે અને આશિષ શેલારને સોંપી મોટી જવાબદારી; ભાજપના સંગઠનમાં ધરખમ ફેરફાર
Exit mobile version