Site icon

રાહતના સમાચાર, છેલ્લા 24 કલાકમાં 41 હજારથી વધુ દર્દીઓ સ્વસ્થ થઈને પરત ઘરે ગયા ;જાણો આજના નવા આંકડા    

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 05 ઑગસ્ટ, 2021

Join Our WhatsApp Community

ગુરુવાર 

દેશમાં 24 કલાકમાં કોરોનાના નવા 42,982 કેસ નોંધાયા છે.

24 કલાકમાં 533નાં મૃત્યુ થયાં, જ્યારે અત્યાર સુધીમાં કુલ  426,290નાં મૃત્યુ થયાં છે.

દેશમાં અત્યાર સુધીમાં કોરોનાના કુલ 31,812,114 કેસ નોંધાયા.

24 કલાકમાં દેશમાં 41,726 દર્દી સાજા થયા છે.

અત્યાર સુધીમાં કુલ  3,09,74,748 સ્વસ્થ થઈને ઘરે પરત ગયા છે.

હાલ દેશમાં કોરોનાના 4,11,076 સક્રિય કેસ છે.

ચક દે ઇન્ડિયા! ભારતીય પુરુષ હૉકી ટીમની જર્મની સામે ઐતિહાસિક જીત, આ મેડલ સાથે દેશ પરત ફરશે 

Bihar Election Results: બિહાર ચૂંટણીના પરિણામો 2025: મહારાષ્ટ્રમાં મદદે આવી લાડકી બહેન; બિહારમાં પણ NDAને મહિલાઓનો જ સહારો.
Jawaharlal Nehru Birth Anniversary: PM મોદીએ પૂર્વ PM જવાહરલાલ નહેરુને તેમની ૧૨૫મી જયંતિ પર શ્રદ્ધાંજલિ આપી
Doctor Umar Mohammad: સુરક્ષા દળોનું મોટું એક્શન: પુલવામામાં દિલ્હી ધમાકાના ગુનેગાર ડૉ. ઉમરનું ઘર ‘બ્લાસ્ટ’થી ઉડાવી દેવાયું!
Pakistan Drone Deal: ઓપરેશન સિંદૂરનો ડર હજી પણ… તુર્કી નહીં આ દેશમાંથી ડ્રોન લેશે PAK, ભારતની તીવ્ર નજર.
Exit mobile version