Site icon News Continuous Bureau | Mumbai

કોરોના સ્થિર થવા લાગ્યો! દેશમાં નવા કેસ કરતાં સ્વસ્થ થઈને ઘરે જનાર દર્દીઓનો આંક વધ્યો. જાણો આજના તાજા આંકડા

દેશમાં 24 કલાકમાં કોરોનાના નવા 3,43,144 કેસ નોંધાયા છે. 

24 કલાકમાં 4,000નાં મૃત્યુ થયાં, જ્યારે અત્યાર સુધીમાં કુલ 2,62,317નાં મૃત્યુ થયાં છે.   

Join Our WhatsApp Channel

દેશમાં અત્યાર સુધીમાં કોરોનાના કુલ 2,40,46,809 કેસ નોંધાયા.  

24 કલાકમાં દેશમાં 3,44,776 દર્દી સાજા થયા છે.

 અત્યાર સુધીમાં કુલ 2,00,79,599 સ્વસ્થ થઈને ઘરે પરત ગયા. 

હાલ દેશમાં કોરોનાના 37,04,893 સક્રિય કેસ છે.

મહારાષ્ટ્રમાં કોરોના નો કહેર યથાવત. સતત બીજા દિવસે 40 હજારથી વધુ નવા કેસ નોંધાયા. જાણો આજના તાજા આંકડા

Nitin Gadkari। નિતિન ગડકરીનો પ્લાન ૧૦૦% ઈથેનોલ પર ચાલશે ભારતની કાર, ઓટોમોબાઈલ કંપનીઓ સામે છે આ ખાસ ટેકનિકલ પડકારો
LPG Crisis| LPG ગ્રાહકો માટે એલર્ટ સિલિન્ડર લેતા સમયે આ કોડ આપવો ફરજિયાત, જાણો શું છે આખો મામલો
Pahalgam Terror Attack। આતંકવાદીઓના પ્લાન વિશે જાણતા હતા બે કાશ્મીરીઓ? સુરક્ષા વ્યવસ્થામાં રહી ગયેલી મોટી ચૂકનો ખુલાસો
Election Commission। ચૂંટણી પહેલાં કડક આદેશ EVM ના બટન પર ગુંદર કે પરફ્યુમ લગાડવું પડશે ભારે, જાણો શું કહ્યું ચૂંટણી પંચે
Exit mobile version