Site icon

ગર્વના સમાચાર. ભારતમાં મહિલા પાયલટોની સંખ્યા કુલ સંખ્યાના આટલા ટકાથી વધુ; જાણો વિગતે

News Continuous Bureau | Mumbai

મહિલા સશક્તિકરણની બાબતમાં ભારતે અનોખી સિદ્ધિ મેળવી છે. 

Join Our WhatsApp Community

કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ કહ્યું કે ભારતમાં મહિલા પાયલટોની સંખ્યા કુલ સંખ્યાના 15 ટકાથી વધુ છે. 

તેમણે ગૃહને કહ્યું કે વિશ્વના અન્ય તમામ દેશોમાં માત્ર 5 ટકા પાયલટ મહિલાઓ છે.

ઉલ્લેખનીય છે કે સિંધિયાનો વિભાગ સવાલોના ઘેરામાં છે કારણ કે વિપક્ષે સવાલ ઉઠાવ્યો છે કે એર ઈન્ડિયાના ખાનગીકરણ પછી નાગરિક ઉડ્ડયન મંત્રાલયની શું જરૂર છે.

આ સમાચાર પણ વાંચો : શું કાશ્મીર મુદ્દે પાકિસ્તાનનો સાથ છોડી રહ્યા છે ઈસ્લામિક દેશો? આ 2 મોટા દેશોએ આપ્યા સંકેત; જાણો વિગતે 

Bihar Assembly Elections 2025: બિહાર વિધાનસભા ચૂંટણી પરિણામ: સાંજે 6 વાગ્યે BJP મુખ્યાલય જશે PM નરેન્દ્ર મોદી, કાર્યકર્તાઓને સંબોધિત કરશે.
Bihar Election Results: બિહાર ચૂંટણીના પરિણામો 2025: મહારાષ્ટ્રમાં મદદે આવી લાડકી બહેન; બિહારમાં પણ NDAને મહિલાઓનો જ સહારો.
Jawaharlal Nehru Birth Anniversary: PM મોદીએ પૂર્વ PM જવાહરલાલ નહેરુને તેમની ૧૨૫મી જયંતિ પર શ્રદ્ધાંજલિ આપી
Doctor Umar Mohammad: સુરક્ષા દળોનું મોટું એક્શન: પુલવામામાં દિલ્હી ધમાકાના ગુનેગાર ડૉ. ઉમરનું ઘર ‘બ્લાસ્ટ’થી ઉડાવી દેવાયું!
Exit mobile version