દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં 17,407 કોરોનાના નવા કેસ નોંધાયા છે અને 89 દર્દીઓના મોત નિપજ્યા છે
દેશમાં કોરોનાગ્રસ્તોની સંખ્યા વધીને 1,11,56,923 થઇ છે.
છેલ્લા ૨૪ કલાકમાં 14,031 દર્દીઓએ કોરોના ને મ્હાત આપી છે.
દેશમાં કોરોનાથી સ્વસ્થ થયાંનો દર 97.06% થયો છે
હાલ દેશમાં 1,73,413 એક્ટિવ કેસ છે.
