Site icon

ચોંકાવનારો ખુલાસો : ભારતમાં અત્યાર સુધીમાં કોરોનાથી લગભગ 50 લાખ મોત, આઝાદી બાદ આ સૌથી મોટો આંકડો, જાણો કોણે કર્યો આ દાવો

કોરોનાની ત્રીજી લહેરની શક્યતાનું સંકટનો સામનો કરી રહ્યું છે ભારત બીજી લહેરમાં કોરોનાનું વિકરાળ રુપ જોઈ ચૂક્યું છે. 

ભારતમાં ભલે સરકારી આંકડાના હિસાબે લગભગ 4 લાખથી વધારે લોકોના મોત થયા હોય પણ અમેરિકાની રિપોર્ટ મુજબ 10 ગણા વધારે હોવાનો દાવો કરવામાં આવ્યો છે. 

Join Our WhatsApp Community

અમેરિકામાં શોધ ગ્રુપના રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે ભારતમાં કોરોના મહામારીથી 34થી 47 લાખ મોત થયા છે. શોધકર્તાઓનું કહેવું છે કે હકીકતમાં મોતનો આંકડો અનેક મિલિયન થઈ શકે છે. 

જો આ આંકડા સાચા હોય તો ભારતમાં આઝાદી બાદ આ સૌથી મોટી જાનહાની માનવામાં આવશે. સ્ટડીમાં ગત વર્ષ અને આ વર્ષે થયેલા મોતના આંકડાઓનું એનાલિસિસ કર્યું છે.

ઉલ્લેખનીય છે કે અગાઉ આ જ પ્રકારે લાખોના મોતનો દાવો ફ્રાંસના રિસર્ચ ઇંસ્ટિટયૂટ ફોર ડેવલપમેંટ દ્વારા કરાયો હતો.

અરે વાહ!! મુંબઈમાં કોરોના આટોપી જવાની દિશામાં, છેલ્લા 24 કલાકમાં 400થી ઓછા કેસ આવ્યા સામે ; જાણો આજના નવા આંકડા

UP ATS Raid: મોટો ખુલાસો! યુપી ATSના દરોડામાં પરવેઝ અન્સારી નામના ડૉક્ટરનું નામ સામે આવ્યું, દિલ્હી બ્લાસ્ટની કડીઓ યુપી સુધી લંબાઈ
Delhi Blast Investigation: દિલ્હી બ્લાસ્ટ: રહસ્ય પરથી ઊઠશે પડદો! ૧૩ શંકાસ્પદોની પૂછપરછ, આજે આવી શકે છે પહેલો FSL રિપોર્ટ
PM Modi Statement: દિલ્હી બ્લાસ્ટ પર PM મોદીની પ્રથમ પ્રતિક્રિયા: ‘આખો દેશ પીડિતોની સાથે, ષડયંત્ર કરનારાઓને…’ આપી આ કડક ચેતવણી!
Rajnath Singh Statement: દેશની સુરક્ષા પર સવાલ: રક્ષા મંત્રી રાજનાથ સિંહે દિલ્હી બ્લાસ્ટના જવાબદારોને પાઠ ભણાવવાની ખાતરી આપી.
Exit mobile version