403
દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં 12,143 કોરોનાના નવા કેસ નોંધાયા છે અને 103 દર્દીઓના મોત નિપજ્યા છે
દેશમાં કોરોનાગ્રસ્તોની સંખ્યા વધીને 1,08,92,746 થઇ છે.
છેલ્લા ૨૪ કલાકમાં 11,395 દર્દીઓએ કોરોના ને મ્હાત આપી છે.
દેશમાં કોરોનાથી સ્વસ્થ થયાંનો દર 97.32% થયો છે
હાલ દેશમાં 1,36,571 એક્ટિવ કેસ છે.
You Might Be Interested In
