Site icon

આંશિક રાહત બાદ દેશમાં કોરોનાના નવા કેસમાં વધારો. છેલ્લા 24 કલાકમાં આટલા હજાર નવા કેસ નોંધાયા.

દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં 12,143 કોરોનાના નવા કેસ નોંધાયા છે અને 103 દર્દીઓના મોત નિપજ્યા છે

દેશમાં કોરોનાગ્રસ્તોની સંખ્યા વધીને 1,08,92,746 થઇ છે.

Join Our WhatsApp Community

છેલ્લા ૨૪ કલાકમાં 11,395 દર્દીઓએ કોરોના ને મ્હાત આપી છે.

દેશમાં કોરોનાથી સ્વસ્થ થયાંનો દર 97.32% થયો છે

હાલ દેશમાં 1,36,571 એક્ટિવ કેસ છે.

Sabarmati Haridwar special train: સાબરમતી-હરિદ્વાર દ્વિ-સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેનના ફેરા વિસ્તારિત
Indian Army: હિમાલયની બરફીલી ચોટીઓ પર ટ્રેન દોડાવીને ભારતીય સેનાએ ચીનને ચોંકાવ્યું.
Nowgam blast: નૌગામમાં સેમ્પલિંગની કાર્યવાહી દરમિયાન વિસ્ફોટ, તપાસ અધિકારી સહિત ૯ લોકોના મોતથી ખળભળાટ.
PM Modi Gujarat Tour: PM મોદી આજે ગુજરાતને ₹૯,૭૦૦ કરોડની સોગાદ આપશે, કયા કયા ક્ષેત્રોને મળશે લાભ?
Exit mobile version