158
Join Our WhatsApp Community
દેશ માં છેલ્લા ૨૪ કલાકમાં 13,742 કોરોનાના નવા કેસ નોંધાયા છે અને 104 દર્દીઓના મોત નિપજ્યા છે.
દેશ માં કોરોનાગ્રસ્તોની સંખ્યા વધીને 1,10,30,176 થઇ છે.
છેલ્લા ૨૪ કલાકમાં 14,037 દર્દીઓએ કોરોના ને મ્હાત આપી છે.
દેશ માં કોરોનાથી સ્વસ્થ થયાંનો દર 97.25% થયો છે.
હાલ દેશ માં 1,46,907 એક્ટિવ કેસ છે.
You Might Be Interested In
