Site icon News Continuous Bureau | Mumbai

કોરોના અપડેટ : દેશમાં કોરોના સંક્રમણની સ્થિતિમાં આંશિક રાહત, છેલ્લા 24 કલાકમાં આટલા હજાર નવા કોરોના કેસ નોંધાયા

ભારતમાં છેલ્લા 24 કલાકમાં 20,549 નવા કોરોના કેસ નોંધાયા છે અને 286 દર્દીઓના મોત થયા છે.  

દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાથી 26,572 દરદી સાજા થયા છે. 

Join Our WhatsApp Channel

કોરોનાથી રિકવર થવાનું પ્રમાણ 95.99 ટકા થયું છે. 

હાલ દેશમાં 2,62,272 કોરોનાના એક્ટિવ કેસ છે.

 

Nitin Gadkari। નિતિન ગડકરીનો પ્લાન ૧૦૦% ઈથેનોલ પર ચાલશે ભારતની કાર, ઓટોમોબાઈલ કંપનીઓ સામે છે આ ખાસ ટેકનિકલ પડકારો
LPG Crisis| LPG ગ્રાહકો માટે એલર્ટ સિલિન્ડર લેતા સમયે આ કોડ આપવો ફરજિયાત, જાણો શું છે આખો મામલો
Pahalgam Terror Attack। આતંકવાદીઓના પ્લાન વિશે જાણતા હતા બે કાશ્મીરીઓ? સુરક્ષા વ્યવસ્થામાં રહી ગયેલી મોટી ચૂકનો ખુલાસો
Election Commission। ચૂંટણી પહેલાં કડક આદેશ EVM ના બટન પર ગુંદર કે પરફ્યુમ લગાડવું પડશે ભારે, જાણો શું કહ્યું ચૂંટણી પંચે
Exit mobile version