Site icon News Continuous Bureau | Mumbai

 ભારતમાં કોરોનાનો કહેર યથાવત, દેશમાં સક્રિય કેસનો આંકડો 3 લાખને પાર. જાણો નવા આંકડા અહીં

દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં 40,715 કોરોનાના નવા કેસ નોંધાયા છે અને 199 દર્દીઓના મોત નીપજ્યા છે

દેશમાં કોરોનાગ્રસ્તોની સંખ્યા વધીને 1,16,86,796  થઇ છે.

Join Our WhatsApp Channel

છેલ્લા ૨૪ કલાકમાં 29,700 દર્દીઓએ કોરોના ને મ્હાત આપી છે.

દેશમાં કોરોનાથી સ્વસ્થ થયાંનો દર 95.67% થયો છે.

હાલ દેશમાં 3,45,377 એક્ટિવ કેસ છે.

અત્યાર સુધીમાં કુલ કોરોના ટેસ્ટ 23,54,13,233 થઇ ચુક્યા છે.

Chardham Yatra 2026| કેદારનાથમાં ભીડ બેકાબૂ થતાં સરકાર કડક! યાત્રાને લઈને સરકારે લીધો મોટો નિર્ણય, નવા નિયમો લાગુ
Patna Coaching Clash| ફાયરિંગના દાવા પર ખાન સરનું મોટું નિવેદન, કહી આ ચોંકાવનારી વાત ‘
CBSE Reevaluation Portal| CBSE ના સર્વરમાં મોટા ધાંધિયા શરૂ થતાં જ પોર્ટલ ક્રેશ થતાં ૧૨માના વિદ્યાર્થીઓ અટવાયા; ઇન્ટરનેટ પર ફૂટ્યો ગુસ્સો
NEET Paper Leak। વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડાં કરનારા પીવી કુલકર્ણી પર યોગી સ્ટાઇલ એક્શન; બંગલા પર બુલડોઝર ફરતાં મચી અફરાતફરી
Exit mobile version