Site icon

 બીજી લહેર વધુ ઘાતક છે. સામે આવ્યા આજના કોરોના ના આંકડા

India takes steps to curb Covid -19

વિશ્વમાં ફરી એકવાર કોવિડ-19 મહામારીનું સંક્રમણ વધી રહ્યું છે. આવી સ્થિતિમાં ભારતે સભાન ભૂમિકા અપનાવી છે.

ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

Join Our WhatsApp Community

24 માર્ચ 2021

દેશમાં કોરોના વાયરસની બીજી લહેર વધુ ઘાતક સાબિત થઇ રહી છે. એક માર્ચથી કોરોના વાયરસના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. દેશમાં કોરોનાના કેસ બેગણા થવાની મર્યાદા 202.3 દિવસ થઈ ગઈ છે.  

દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં 47,262 કોરોનાના નવા કેસ નોંધાયા છે અને 275 દર્દીઓના મોત નીપજ્યા છે

દેશમાં કોરોનાગ્રસ્તોની સંખ્યા વધીને 1,17,34,058 થઇ છે.

છેલ્લા ૨૪ કલાકમાં 23,907દર્દીઓએ કોરોના ને મ્હાત આપી છે.

દેશમાં કોરોનાથી સ્વસ્થ થયાંનો દર ઘટીને 95.48% થયો છે.

હાલ દેશમાં 3,68,457 એક્ટિવ કેસ છે..

અત્યાર સુધીમાં કુલ 5,08,41,286 લોકોને કોરોના વેક્સીન આપવામાં આવી છે

Earthquake: દિલ્હીમાં ભૂકંપના આંચકાથી ફફડાટ: સવારે 8:44 વાગ્યે ધ્રૂજી ઉઠી રાજધાની; જાણો ક્યાં હતું કેન્દ્રબિંદુ.
77th Republic Day: ભારતના 77મા ગણતંત્ર દિવસ પર આ વખતે બે ‘ચીફ ગેસ્ટ’: યુરોપિયન યુનિયનના ટોચના નેતાઓ આવશે ભારત, FTA પર થઈ શકે છે મોટી જાહેરાત.
I-PAC Raid Case: મમતા સરકારની અરજી ફગાવી, ED અધિકારીઓ વિરુદ્ધની FIR પર સુપ્રીમ કોર્ટે લગાવી રોક; દેશમાં અરાજકતા અંગે કરી મોટી ટિપ્પણી
PM Modi Wishes: વડાપ્રધાન મોદીએ મકર સંક્રાંતિ, ઉત્તરાયણ અને માઘ બિહુની પાઠવી હાર્દિક શુભેચ્છાઓ; દેશમાં સમૃદ્ધિની કરી મંગલકામના.
Exit mobile version