દેશમાં 24 કલાકમાં કોરોનાના નવા 1,73,790 કેસ નોંધાયા છે.
24 કલાકમાં 3,617નાં મૃત્યુ થયાં, જ્યારે અત્યાર સુધીમાં કુલ 3,22,512નાં મૃત્યુ થયાં છે.
દેશમાં અત્યાર સુધીમાં કોરોનાના કુલ 2,77,29,247 કેસ નોંધાયા.
24 કલાકમાં દેશમાં 2,84,601 દર્દી સાજા થયા છે.
અત્યાર સુધીમાં કુલ 2,51,78,011 સ્વસ્થ થઈને ઘરે પરત ગયા છે.
હાલ દેશમાં કોરોનાના 22,28,724 સક્રિય કેસ છે.
