177
Join Our WhatsApp Community
દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં 11,831 કોરોનાના નવા કેસ નોંધાયા છે અને 84 દર્દીઓના મોત નિપજ્યા છે
દેશમાં કોરોનાગ્રસ્તોની સંખ્યા વધીને 1,08,38,194 થઇ છે.
છેલ્લા ૨૪ કલાકમાં 11,904 દર્દીઓએ કોરોના ને મ્હાત આપી છે.
દેશમાં કોરોનાથી સ્વસ્થ થયાંનો દર 97.2% થયો છે
હાલ દેશમાં 1,48,609 એક્ટિવ કેસ છે.
You Might Be Interested In
