154
Join Our WhatsApp Community
દેશમાં છેલ્લા 24 કલાકમાં13,203 કોરોનાનાં નવા કેસ નોંધાયા છે અને 131 દર્દીઓના મોત નિપજ્યા છે
દેશમાં કોરોનાગ્રસ્તોની સંખ્યા વધીને 1,06,67,736 થઈ છે.
છેલ્લા 24 કલાકમાં કોરોનાથી લોકો 17,130 સાજા થયા છે.
દેશમાં કોરોનાથી સ્વસ્થ થવાનો દર 96.83 ટકા થયો છે.
હાલ દેશમાં 1,84,182 એક્ટિવ કેસ છે.
You Might Be Interested In