273
Join Our WhatsApp Channel
દેશમાં છેલ્લા 24 કલાકમાં 14,545 કોરોનાના નવા કેસ નોંધાયા છે અને 163 લોકોનાં મોત નીપજ્યાં છે.
દેશમાં કોરોનાગ્રસ્તોની સંખ્યા વધીને 1,06,25,428 થઈ છે.
છેલ્લા 24 કલાકમાં કોરોનાથી 18,002 લોકો સાજા થયા છે.
દેશમાં કોરોનાથી સ્વસ્થ થવાનો દર 96.78 ટકા થયો છે.
હાલ દેશમાં 1,88,688 એક્ટિવ કેસ છે.
You Might Be Interested In
