કોરોના અપડેટ : ભારતમાં કોરોના ધીમો પડ્યો, છેલ્લા 24 કલાકમાં આટલા નવા કોરોનાના કેસ નોંધાયા. જાણો વિગતે

by Dr. Mayur Parikh

દેશમાં છેલ્લા 24 કલાકમાં 14,545 કોરોનાના નવા કેસ નોંધાયા છે અને 163 લોકોનાં મોત નીપજ્યાં છે.

દેશમાં કોરોનાગ્રસ્તોની સંખ્યા વધીને 1,06,25,428 થઈ છે.

છેલ્લા 24 કલાકમાં કોરોનાથી 18,002 લોકો સાજા થયા છે.  

દેશમાં કોરોનાથી સ્વસ્થ થવાનો દર 96.78 ટકા થયો છે. 

હાલ દેશમાં 1,88,688 એક્ટિવ કેસ છે.

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More