Site icon

કોરોના અપડેટ : ભારતમાં કોરોના ધીમો પડ્યો, છેલ્લા 24 કલાકમાં આટલા નવા કોરોનાના કેસ નોંધાયા. જાણો વિગતે

દેશમાં છેલ્લા 24 કલાકમાં 14,545 કોરોનાના નવા કેસ નોંધાયા છે અને 163 લોકોનાં મોત નીપજ્યાં છે.

દેશમાં કોરોનાગ્રસ્તોની સંખ્યા વધીને 1,06,25,428 થઈ છે.

Join Our WhatsApp Community

છેલ્લા 24 કલાકમાં કોરોનાથી 18,002 લોકો સાજા થયા છે.  

દેશમાં કોરોનાથી સ્વસ્થ થવાનો દર 96.78 ટકા થયો છે. 

હાલ દેશમાં 1,88,688 એક્ટિવ કેસ છે.

Budget Passing Process: સંસદમાં બજેટ કેવી રીતે પસાર થાય છે?જાણો રજૂઆતથી લઈને રાષ્ટ્રપતિની મંજૂરી સુધીની સ્ટેપ-બાય-સ્ટેપ ગાઈડ
Sadhvi Prem Baisa Death Case: સાધ્વી પ્રેમ બાઈસા કેસમાં નવો વળાંક! શું છેલ્લી રાત્રે જમવામાં અપાયું હતું ઝેર? બંધ આઈફોન ખોલશે મોટા રહસ્યો
PM Modi Jalandhar Visit: વડાપ્રધાનના પ્રવાસ પહેલા જાલંધરની 3 શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, પંજાબમાં સુરક્ષા વ્યવસ્થા ચુસ્ત
Namo Bharat Train: ભારતની એકમાત્ર ટ્રેન જેમાં તમે બર્થડે પાર્ટી અને પ્રી-વેડિંગ શૂટ કરી શકશો; જાણો બુકિંગનો ખર્ચ અને નિયમો
Exit mobile version