Site icon

સારા સમાચાર: દેશમાં કોરોનાની ગતિ ધીમી પડી, મૃત્યુઆંકમાં પણ થયો મોટો ઘટાડો. જાણો તાજા આંકડા અહીં  

ભારતમાં છેલ્લા 24 કલાકમાં 16,311 કોરોનાના નવા કેસ નોંધાયા છે અને 161 દર્દીઓના મોત થયા છે. 

દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 1,04,66,595 થઈ ગઈ છે.

Join Our WhatsApp Community

છેલ્લા 24 કલાકમાં 19,299 લોકો સાજા થયા છે.

અત્યાર સુધીમાં કુલ 1,51,160 લોકોનાં કોરોના વાયરસના કારણે મોત થયા છે.

હાલ દેશમાં 2,22,526 એક્ટિવ કેસ છે.

Shashi Tharoor Convoy Attack: શશિ થરૂરના કાફલા પર હુમલો કરનાર એક શખ્સ ઝડપાયો, ગનમેન અને ડ્રાઈવર પર કરાયો પ્રહાર.
Good News from Hormuz: ચિંતા છોડો! હોર્મુઝથી ૭મું LPG ટેન્કર ભારત આવવા રવાના, ૫૮ હજાર મેટ્રિક ટન ગેસનો જથ્થો ટૂંક સમયમાં પહોંચશે
Indian Navy Mission: મુંબઈથી ‘સાગર’ મિશનનું પ્રસ્થાન: પડોશી દેશો સાથે મળીને ભારતીય નૌસેના સમુદ્રમાં રચશે નવો ઈતિહાસ
Flight Ticket Row:એરલાઈન્સ અને સરકાર આમને-સામને: ફ્યુઅલ સરચાર્જમાં વધારાથી મચ્યો બખેડો, ઉડ્ડયન મંત્રાલયે માંગી સ્પષ્ટતા
Exit mobile version