ભારતમાં છેલ્લા 24 કલાકમાં 16,311 કોરોનાના નવા કેસ નોંધાયા છે અને 161 દર્દીઓના મોત થયા છે.
દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 1,04,66,595 થઈ ગઈ છે.
છેલ્લા 24 કલાકમાં 19,299 લોકો સાજા થયા છે.
અત્યાર સુધીમાં કુલ 1,51,160 લોકોનાં કોરોના વાયરસના કારણે મોત થયા છે.
હાલ દેશમાં 2,22,526 એક્ટિવ કેસ છે.
