દેશમાં 24 કલાકમાં કોરોનાના નવા 2,00,739 કેસ નોંધાયા છે.
24 કલાકમાં 1,038ના મૃત્યુ થયા જ્યારે કે અત્યાર સુધી કુલ 1,73,123ના મૃત્યુ થયા છે.
દેશમાં અત્યાર સુધી કોરોનાના કુલ 1,40,74,564 કેસ નોંધાયા.
24 કલાકમાં દેશમાં 93,528 દર્દી સાજા થયા છે.
અત્યાર સુધી કુલ 1,24,29,564 સ્વસ્થ થઈને ઘરે પરત ગયા.
હાલ દેશ માં કોરોના ના 14,71,877 સક્રિય કેસ છે.
અરે વાહ!! અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં એક મહિનામાં એક હજારથી વધુ કોરોના ના દર્દીઓ સાજા થયા…