દેશમાં 24 કલાકમાં કોરોનાના નવા 2,17,353 કેસ નોંધાયા છે.
24 કલાકમાં 1,038ના મૃત્યુ થયા જ્યારે કે અત્યાર સુધી કુલ 1,74,308ના મૃત્યુ થયા છે.
દેશમાં અત્યાર સુધી કોરોનાના કુલ 1,42,91,917 કેસ નોંધાયા.
24 કલાકમાં દેશમાં 1,18,302 દર્દી સાજા થયા છે.
અત્યાર સુધી કુલ 1,25,47,866 સ્વસ્થ થઈને ઘરે પરત ગયા.
હાલ દેશ માં કોરોના ના 15,69,743 સક્રિય કેસ છે.
ગરીબના મુખ માં જવાના સ્થાને મુંબઈમાં ત્રણ લાખ કિલો દાળ સડી ગઈ. ભાજપના ધારાસભ્ય નો ગંભીર આરોપ.
