Site icon

ભારતમાં કોરોનાનો કહેર યથાવત્: દેશમાં છેલ્લા 24 કલાકમાં આટલા હજાર નવા કોરોના કેસ નોંધાયા… જાણો વિગતે..

દેશમાં છેલ્લા 24 કલાક માં 21,821 નવા કોરોના ના કેસ નોંધાયા છે અને 299 લોકોનાં મોત નીપજ્યા છે.

છેલ્લા 24 કલાક માં 26,139 દર્દી સાજા થયા છે. 

Join Our WhatsApp Community

અત્યાર સુધીમાં કુલ 1,02,66,674 લોકો કોરોનાથી સંક્રમિત થયા છે.

દેશમાં કોરોનાથી સ્વસ્થ થવાનો દર – 96.04% થયો છે.

હાલ દેશમાં 2,57,656 એક્ટિવ કેસ છે. 

 

Jagannath Ratna Bhandar:૪૮ વર્ષનો ઈન્તજાર ખતમ: જગન્નાથ મંદિરના રત્ન ભંડારનું ખુલશે રહસ્ય; RBI ની દેખરેખ હેઠળ સોના-ચાંદીની ગણતરી શરૂ
Final Farewell to Harish Rana: દેશનું પ્રથમ ‘ઈચ્છામૃત્યુ’: ૧૩ વર્ષની યાતના બાદ હરીશ રાણાએ લીધા અંતિમ શ્વાસ, ગ્રીન પાર્કમાં અપાઈ વિદાય
LPG ગેસ ધારકો સાવધાન! સિલિન્ડર બુકિંગના નિયમોમાં મોટો ફેરફાર; હવે રિફિલ માટે જોવી પડશે આટલા દિવસની રાહ; જાણો નવો નિયમ
E30 Petrol India:પેટ્રોલના ભાવમાં મળશે મોટી રાહત? હવે ‘E30’ ઈંધણની તૈયારી; વિદેશી તેલ પર નિર્ભરતા ઘટશે અને ખેડૂતોની આવક વધશે.
Exit mobile version