Site icon

ભારતમાં કોરોનાનો કહેર યથાવત્: દેશમાં છેલ્લા 24 કલાકમાં આટલા હજાર નવા કોરોના કેસ નોંધાયા… જાણો વિગતે..

દેશમાં છેલ્લા 24 કલાક માં 21,821 નવા કોરોના ના કેસ નોંધાયા છે અને 299 લોકોનાં મોત નીપજ્યા છે.

છેલ્લા 24 કલાક માં 26,139 દર્દી સાજા થયા છે. 

Join Our WhatsApp Community

અત્યાર સુધીમાં કુલ 1,02,66,674 લોકો કોરોનાથી સંક્રમિત થયા છે.

દેશમાં કોરોનાથી સ્વસ્થ થવાનો દર – 96.04% થયો છે.

હાલ દેશમાં 2,57,656 એક્ટિવ કેસ છે. 

 

History of Indian CurrencyMahatma Gandhi: ભારતીય નોટો પર ગાંધીજી પહેલા કોનો ફોટો હતો? બ્રિટિશ છાપ હટાવવાથી લઈને ‘બાપુ’ સુધીની સફરની રોમાંચક કહાની.
Badrinath-Kedarnath Entry Rules: બદરીનાથ અને કેદારનાથ ધામમાં બિન-હિંદુઓના પ્રવેશ પર પ્રતિબંધની જાહેરાત, જાણો મંદિર સમિતિએ કેમ લીધો આ કડક નિર્ણય
Republic Day 2026: આકાશી આફતથી લઈને જમીની હુમલા સુધી ભારત સજ્જ: દિલ્હીમાં લોખંડી બંદોબસ્ત; ચિલ્લા બોર્ડર પર દરેક વાહનનું થશે ચેકિંગ.
Republic Day Security: ૨૬ જાન્યુઆરીએ દહેશત ફેલાવવાનું પાકિસ્તાની કાવતરું નિષ્ફળ; ૨.૫ કિલો RDX સાથે ૪ આતંકીની ધરપકડથી ખળભળાટ.
Exit mobile version