Site icon News Continuous Bureau | Mumbai

ભારતમાં કોરોનાનો કહેર યથાવત્: દેશમાં છેલ્લા 24 કલાકમાં આટલા હજાર નવા કોરોના કેસ નોંધાયા… જાણો વિગતે..

દેશમાં છેલ્લા 24 કલાક માં 21,821 નવા કોરોના ના કેસ નોંધાયા છે અને 299 લોકોનાં મોત નીપજ્યા છે.

છેલ્લા 24 કલાક માં 26,139 દર્દી સાજા થયા છે. 

Join Our WhatsApp Channel

અત્યાર સુધીમાં કુલ 1,02,66,674 લોકો કોરોનાથી સંક્રમિત થયા છે.

દેશમાં કોરોનાથી સ્વસ્થ થવાનો દર – 96.04% થયો છે.

હાલ દેશમાં 2,57,656 એક્ટિવ કેસ છે. 

 

Ram Mandir Trust Controversy રામ મંદિર ટ્રસ્ટમાંથી હટાવ્યા બાદ ચંપત રાયનું પ્રથમ નિવેદન ‘બધા આરોપોનો જવાબ આપીશ, સત્ય સામે આવશે’
EthanolBlended Petrol ઇથેનોલબ્લેન્ડેડ પેટ્રોલ (E20) અંગેની ગેરમાન્યતાઓ શું ખરેખર ગાડીનું એન્જિન બગડી રહ્યું છે? જાણો સરકારનું સ્પષ્ટીકરણ
Archaeological Survey of India ASI પુરાતત્વ સર્વેક્ષણ અને ઐતિહાસિક પુરાવા પ્રાચીન ઇમારતોના રહસ્યો ખોલતી ASI ની પદ્ધતિ
India Critical Minerals Mission 24 દેશો સાથે કરાર, 11 દેશો સાથે વાટાઘાટ; ક્રિટિકલ મિનરલ્સમાં ભારતનો વૈશ્વિક દબદબો વધી રહ્યો છે.. જાણો
Exit mobile version