Site icon News Continuous Bureau | Mumbai

ભારતમાં કોરોનાનો કહેર યથાવત્: દેશમાં છેલ્લા 24 કલાકમાં આટલા હજાર નવા કોરોના કેસ નોંધાયા… જાણો વિગતે..

દેશમાં છેલ્લા 24 કલાક માં 21,821 નવા કોરોના ના કેસ નોંધાયા છે અને 299 લોકોનાં મોત નીપજ્યા છે.

છેલ્લા 24 કલાક માં 26,139 દર્દી સાજા થયા છે. 

Join Our WhatsApp Channel

અત્યાર સુધીમાં કુલ 1,02,66,674 લોકો કોરોનાથી સંક્રમિત થયા છે.

દેશમાં કોરોનાથી સ્વસ્થ થવાનો દર – 96.04% થયો છે.

હાલ દેશમાં 2,57,656 એક્ટિવ કેસ છે. 

 

Commodity Crisis: કોમોડિટી માટે કપરો કાળ: સરકાર અને પ્રજા સૌ ના માટે સમય સ્વયં સંયમનો..!
US Russian Oil Waiver| રશિયન ઓઇલ પર અમેરિકા નરમ વૈશ્વિક સ્તરે તેલના ભાવ ઘટવાની આશા વચ્ચે ભારત માટે આવ્યા સારા સમાચાર
Government Officials Gold Ban| સોનાની ખરીદી પર બ્રેક! સરકારી બાબુઓ માટે નવો નિયમ, તિજોરી ખાલી થતી બચાવવા માટે દેશે લીધું મોટું પગલું
NEET Paper Leak 2026। પેપર લીક કૌભાંડનો અસલી માસ્ટરમાઇન્ડ? પ્રોફેસરના તાર ક્યાંક્યાં જોડાયેલા છે? કુંડળી ખુલતા જ શિક્ષણ જગતમાં ભારે ખળભળાટ
Exit mobile version