Site icon News Continuous Bureau | Mumbai

ભારતમાં કોરોનાનો કહેર યથાવત્: દેશમાં છેલ્લા 24 કલાકમાં આટલા હજાર નવા કોરોના કેસ નોંધાયા… જાણો વિગતે..

દેશમાં છેલ્લા 24 કલાક માં 21,821 નવા કોરોના ના કેસ નોંધાયા છે અને 299 લોકોનાં મોત નીપજ્યા છે.

છેલ્લા 24 કલાક માં 26,139 દર્દી સાજા થયા છે. 

Join Our WhatsApp Channel

અત્યાર સુધીમાં કુલ 1,02,66,674 લોકો કોરોનાથી સંક્રમિત થયા છે.

દેશમાં કોરોનાથી સ્વસ્થ થવાનો દર – 96.04% થયો છે.

હાલ દેશમાં 2,57,656 એક્ટિવ કેસ છે. 

 

INS Mangrool Delivery કોચીન શિપયાર્ડ દ્વારા નિર્મિત ત્રીજું એન્ટિસબમરીન વોરફેર શેલો વોટર ક્રાફ્ટ ‘માંગરોળ’ ભારતીય નૌકાદળને સોંપવામાં આવ્યું
Rafale Jet Claims પાકિસ્તાનનો વધુ એક જૂઠ્ઠાણો પકડાયો રાફેલ તોડી પાડવાના દાવા પર વાયુસેનાનો કરારો જવાબ.
NHAI Toll Pass રોજરોજની ઝંઝટ ખતમ! NHAI લાવી ૩૫૦ રૂપિયાનો ડિજિટલ લોકલ પાસ, આ રીતે મિનિટોમાં કરો અરજી.
Sugar Price Hike ‘ત્રણ મહિનામાં ૪૦% મોંઘી થઈ ખાંડ, મોંઘવારી માટે જવાબદાર કોણ?’, મલ્લિકાર્જુન ખડગેએ કેન્દ્ર સરકાર પર સાધ્યું નિશાન
Exit mobile version