દેશમાં 24 કલાકમાં કોરોનાના નવા 3,26,098 કેસ નોંધાયા છે.
24 કલાકમાં 3,890નાં મૃત્યુ થયાં, જ્યારે અત્યાર સુધીમાં કુલ 2,66,207 નાં મૃત્યુ થયાં છે.
દેશમાં અત્યાર સુધીમાં કોરોનાના કુલ 2,43,72,907 કેસ નોંધાયા.
24 કલાકમાં દેશમાં 3,53,299 દર્દી સાજા થયા છે.
અત્યાર સુધીમાં કુલ 2,04,32,898 સ્વસ્થ થઈને ઘરે પરત ગયા.
હાલ દેશમાં કોરોનાના 36,73,802 સક્રિય કેસ છે.
મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે બૉમ્બે હાઈ કોર્ટના ચીફ જસ્ટિસને મળ્યા; શું વાત થઈ? એ બહાર નથી આવ્યું
