ભારતમાં કોરોનાથી મૃત્યુ પામનાર દર્દીઓના આંક સાથે નવા કેસમાં પણ ઉછાળો નોધાયો, જાણો નવા આંકડા 

by Dr. Mayur Parikh

 

દેશમાં 24 કલાકમાં કોરોનાના નવા 3,48,421 કેસ નોંધાયા છે.

24 કલાકમાં 4205ના મૃત્યુ થયા જ્યારે કે અત્યાર સુધી કુલ 2,54,197ના મૃત્યુ થયા છે.   

દેશમાં અત્યાર સુધી કોરોનાના કુલ 2,33,40,938 કેસ નોંધાયા.  

24 કલાકમાં દેશમાં 3,55,338 દર્દી સાજા થયા છે.

અત્યાર સુધી કુલ 1,93,82,642 સ્વસ્થ થઈને ઘરે પરત ગયા. 

હાલ દેશ માં કોરોના ના 37,04,099 સક્રિય કેસ છે.

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More