Site icon

ભારતમાં કોરોનાથી મૃત્યુ પામનાર દર્દીઓના આંક સાથે નવા કેસમાં પણ ઉછાળો નોધાયો, જાણો નવા આંકડા 

 

દેશમાં 24 કલાકમાં કોરોનાના નવા 3,48,421 કેસ નોંધાયા છે.

Join Our WhatsApp Community

24 કલાકમાં 4205ના મૃત્યુ થયા જ્યારે કે અત્યાર સુધી કુલ 2,54,197ના મૃત્યુ થયા છે.   

દેશમાં અત્યાર સુધી કોરોનાના કુલ 2,33,40,938 કેસ નોંધાયા.  

24 કલાકમાં દેશમાં 3,55,338 દર્દી સાજા થયા છે.

અત્યાર સુધી કુલ 1,93,82,642 સ્વસ્થ થઈને ઘરે પરત ગયા. 

હાલ દેશ માં કોરોના ના 37,04,099 સક્રિય કેસ છે.

Middle East Tension: યુદ્ધના મેદાનમાં ફસાયેલા ભારતીયોની સુરક્ષા માટે માસ્ટર પ્લાન! વિદેશ મંત્રાલયે શરૂ કર્યો ૨૪x૭ કંટ્રોલ રૂમ; હેલ્પલાઈન નંબર સેવ કરી લેજો..
Middle East Conflict: દુશ્મનોના હુમલા થશે નિષ્ફળ! મિડલ ઈસ્ટમાં યુદ્ધ વચ્ચે ભારત રશિયા પાસેથી ખરીદશે વધુ S-400 મિસાઈલ સિસ્ટમ; જાણો કેમ આ ડીલ છે ખાસ.
India Faces Major LPG Crisis: ભારતના રસોડા પર યુદ્ધની અસર: ઈરાન-અમેરિકા તણાવથી LPG પુરવઠા પર મોટું સંકટ; જાણો દેશમાં હવે કેટલા દિવસનો સ્ટોક બાકી?
SpiceJet Special Flights: વતન વાપસીની આતુરતા! યુએઈથી સ્પેશિયલ ફ્લાઈટ્સ શરૂ, પરંતુ કુવેતમાં ફસાયેલા ભારતીયોની વધી મુશ્કેલી; જાણો ગ્રાઉન્ડ રિપોર્ટ.
Exit mobile version