ભારતમાં કોરોનાગ્રસ્ત દર્દીઓની સંખ્યા 3 કરોડને પાર થઈ, અધધ આટલા કરોડ કેસ ફક્ત 50 દિવસમાં નોંધાયા, જાણો  છેલ્લા 24 કલાકમાં કેટલા કેસ આવ્યા સામે 

by Dr. Mayur Parikh

દેશમાં 24 કલાકમાં કોરોનાના નવા 50,848 કેસ નોંધાયા છે.

24 કલાકમાં 1,358 નાં મૃત્યુ થયાં, જ્યારે અત્યાર સુધીમાં કુલ 3,90,660 નાં મૃત્યુ થયાં છે.

દેશમાં અત્યાર સુધીમાં કોરોનાના કુલ 3,00,28,709 કેસ નોંધાયા.

24 કલાકમાં દેશમાં 68,817 દર્દી સાજા થયા છે.

અત્યાર સુધીમાં કુલ 2,89,94,855 સ્વસ્થ થઈને ઘરે પરત ગયા છે.

હાલ દેશમાં કોરોનાના 6,43,194 સક્રિય કેસ છે.

ચૂંટણી રણનીતિકાર આપ્યું એવું નિવેદન, એનસીપી સુપ્રીમો શરદ પવારને લાગશે ઝટકો ; જાણો વિગતે

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More