દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં 8,635 કોરોનાના નવા કેસ નોંધાયા છે અને 94 દર્દીઓના મોત નિપજ્યા છે
દેશમાં કોરોનાગ્રસ્તોની સંખ્યા વધીને 1,07,66,245 થઇ છે.
છેલ્લા ૨૪ કલાકમાં 13,423 દર્દીઓએ કોરોના ને મ્હાત આપી છે.
હાલ દેશમાં 1,63,353 એક્ટિવ કેસ છે.

દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં 8,635 કોરોનાના નવા કેસ નોંધાયા છે અને 94 દર્દીઓના મોત નિપજ્યા છે
દેશમાં કોરોનાગ્રસ્તોની સંખ્યા વધીને 1,07,66,245 થઇ છે.
છેલ્લા ૨૪ કલાકમાં 13,423 દર્દીઓએ કોરોના ને મ્હાત આપી છે.
હાલ દેશમાં 1,63,353 એક્ટિવ કેસ છે.