દેશમાં કોરોનાની કમર તૂટી, સાત માસ બાદ પ્રથમ વખત નવા કેસો 10 હજારથી ઓછા થયા. જાણો તાજા આંકડા અહીં…

by Dr. Mayur Parikh

દેશ માં છેલ્લા ૨૪ કલાકમાં 9,102 કોરોના નવા કેસ નોંધાયા છે અને 117 દર્દીઓના મોત નિપજ્યા છે

અત્યાર સુધીમાં 1,06,76,838 લોકો કરોના થી સંક્રમિત થઈ ચૂક્યા છે.

છેલ્લા ૨૪ કલાકમાં 15,901 દર્દીઓએ કોરોના ને મ્હાત આપી છે.

દેશમાં કોરોના થી સ્વસ્થ થયાંનો દર 96.90 થયો છે.

હાલ દેશમાં 1,77,266 એક્ટિવ કેસ છે. 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More