Site icon

ભારતમાં કોરોનાથી મૃત્યુ પામનારા દર્દીઓના આંકડામાં ઉતાર ચઢાવ જારી, છેલ્લા 24 કલાકમાં આટલા લોકોના નિપજ્યા મોત  ; જાણો આજના નવા કેસના આંકડા અહીં 

 દેશમાં 24 કલાકમાં કોરોનાના નવા 91,702 કેસ નોંધાયા છે.

24 કલાકમાં 3,403નાં મૃત્યુ થયાં, જ્યારે અત્યાર સુધીમાં કુલ 3,63,079નાં મૃત્યુ થયાં છે.

Join Our WhatsApp Community

દેશમાં અત્યાર સુધીમાં કોરોનાના કુલ 2,92,74,823 કેસ નોંધાયા.

24 કલાકમાં દેશમાં 1,34,580 દર્દી સાજા થયા છે.

અત્યાર સુધીમાં કુલ 2,77,90,073 સ્વસ્થ થઈને ઘરે પરત ગયા છે.

હાલ દેશમાં કોરોનાના 11,21,671 સક્રિય કેસ છે.

બાંદ્રા અને માલવણી પછી દહીસર માં ઈમારત તૂટી પડી. આટલા લોકોના મૃત્યુ થયા. જાણો વિગત..

Natural Farming India: પ્રાકૃતિક કૃષિ ‘લેખમાળા-૪૨ :સુરત જિલ્લો’
Siddaramaiah: કર્ણાટકના CM સિદ્ધારમૈયાએ અઝીમ પ્રેમજી પાસેથી ઉધારમાં માંગ્યો એક રોડ, જાણો શું છે તેની પાછળ નું કારણ
Gandhinagar Startups: સ્ટાર્ટઅપ્સ કોન્કલેવ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માઈન્ડ ટુ માર્કેટના વિચારને સાર્થક કરવાનો મંચ બનશે: કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી અમિત શાહ
Azam Khan: આઝમ ખાન જેલમાંથી મુક્ત, પુત્રો સાથે અહીં જવા થયા રવાના, સમર્થકો નો જમાવડો
Exit mobile version