Site icon

ભારતમાં કોરોનાથી મૃત્યુ પામનારા દર્દીઓના આંકડામાં ઉતાર ચઢાવ જારી, છેલ્લા 24 કલાકમાં આટલા લોકોના નિપજ્યા મોત  ; જાણો આજના નવા કેસના આંકડા અહીં 

 દેશમાં 24 કલાકમાં કોરોનાના નવા 91,702 કેસ નોંધાયા છે.

24 કલાકમાં 3,403નાં મૃત્યુ થયાં, જ્યારે અત્યાર સુધીમાં કુલ 3,63,079નાં મૃત્યુ થયાં છે.

Join Our WhatsApp Community

દેશમાં અત્યાર સુધીમાં કોરોનાના કુલ 2,92,74,823 કેસ નોંધાયા.

24 કલાકમાં દેશમાં 1,34,580 દર્દી સાજા થયા છે.

અત્યાર સુધીમાં કુલ 2,77,90,073 સ્વસ્થ થઈને ઘરે પરત ગયા છે.

હાલ દેશમાં કોરોનાના 11,21,671 સક્રિય કેસ છે.

બાંદ્રા અને માલવણી પછી દહીસર માં ઈમારત તૂટી પડી. આટલા લોકોના મૃત્યુ થયા. જાણો વિગત..

Shashi Tharoor Convoy Attack: શશિ થરૂરના કાફલા પર હુમલો કરનાર એક શખ્સ ઝડપાયો, ગનમેન અને ડ્રાઈવર પર કરાયો પ્રહાર.
Good News from Hormuz: ચિંતા છોડો! હોર્મુઝથી ૭મું LPG ટેન્કર ભારત આવવા રવાના, ૫૮ હજાર મેટ્રિક ટન ગેસનો જથ્થો ટૂંક સમયમાં પહોંચશે
Indian Navy Mission: મુંબઈથી ‘સાગર’ મિશનનું પ્રસ્થાન: પડોશી દેશો સાથે મળીને ભારતીય નૌસેના સમુદ્રમાં રચશે નવો ઈતિહાસ
Flight Ticket Row:એરલાઈન્સ અને સરકાર આમને-સામને: ફ્યુઅલ સરચાર્જમાં વધારાથી મચ્યો બખેડો, ઉડ્ડયન મંત્રાલયે માંગી સ્પષ્ટતા
Exit mobile version