ભારતમાં કોરોનાની ત્રીજી લહેરનું સંભવિત જોખમ યથાવત, દેશમાં દૈનિક કેસમાં થયો નજીવો સુધારો ; જાણો છેલ્લા 24 કલાકમાં કેટલા નવા કેસ આવ્યા સામે 

by Dr. Mayur Parikh

દેશમાં 24 કલાકમાં કોરોનાના નવા 44,230 કેસ નોંધાયા છે.

24 કલાકમાં 555નાં મૃત્યુ થયાં, જ્યારે અત્યાર સુધીમાં કુલ 4,23,217નાં મૃત્યુ થયાં છે.

દેશમાં અત્યાર સુધીમાં કોરોનાના કુલ 3,15,72,344  કેસ નોંધાયા.

24 કલાકમાં દેશમાં 42,360 દર્દી સાજા થયા છે.

અત્યાર સુધીમાં કુલ 3,07,43,972 સ્વસ્થ થઈને ઘરે પરત ગયા છે.

હાલ દેશમાં કોરોનાના 4,05,155 સક્રિય કેસ છે.

ટોક્યો ઓલિમ્પિક્સ: ઝારખંડની દીકરીએ રચ્યો ઈતિહાસ, આ ખિલાડી ક્વાર્ટર ફાઈનલમાં પહોંચનાર બની પહેલી ભારતીય તીરંદાજ

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More