દેશમાં 24 કલાકમાં કોરોનાના નવા 39,097 કેસ નોંધાયા છે.
24 કલાકમાં 546નાં મૃત્યુ થયાં, જ્યારે અત્યાર સુધીમાં કુલ 4,20,016 નાં મૃત્યુ થયાં છે.
દેશમાં અત્યાર સુધીમાં કોરોનાના કુલ 3,13,32,159 કેસ નોંધાયા.
24 કલાકમાં દેશમાં 35,087 દર્દી સાજા થયા છે.
અત્યાર સુધીમાં કુલ 3,05,03,166 સ્વસ્થ થઈને ઘરે પરત ગયા છે.
હાલ દેશમાં કોરોનાના 4,08,977 સક્રિય કેસ છે.
