415
Join Our WhatsApp Community
ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
05 માર્ચ 2021
વ્યાપારી વર્ગ માટે રાહતના સમાચાર છે. દેશી તેલ ને અત્યાર સુધી કેન્દ્ર સરકારના કડક નિયમો માંથી પસાર થવું પડતું હતું. આ ઉપરાંત એફએસએસઆઇ હેઠળ જે માનકદંડ આકાર આપવામાં આવ્યા છે તે અઘરા હોવાને કારણે ઘણી વખત ઘરેલું તેલ તે શ્રેણીમાં ઉત્તીર્ણ થતું ન હતું. આ કારણથી ભારતના વેપારીઓને વિદેશથી તેલ આયાત કરવું પડતું હતું. હવે આ સમસ્યાનો નિવેડો લાવવા સરકારે અમુક શરતો સાથે જટિલ વૈજ્ઞાનિક પ્રક્રિયા માંથી દેશી તેલને બાકાત કર્યું છે.
સરકારના આ નિર્ણયને કારણે વેપારીઓ વચ્ચે ખુશીનો માહોલ છે.
You Might Be Interested In