211
ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
19 ફેબ્રુઆરી 2021
કોરોના થી બચવા માટે લોકોએ શું કર્યું તે સંદર્ભે અખિલ હિન્દુસ્તાન યોગ શિક્ષક મહાસંઘ દ્વારા એક સર્વે કરવામાં આવ્યો. આ સર્વેમાં સામે આવ્યું છે કે કોરોના થી બચવા માટે મોટાભાગના હિન્દુસ્તાની નાગરિકોએ આયુર્વેદ અને યોગ નો સહારો લીધો. આ ઉપરાંત ચાર મહિના દરમિયાન હિન્દુસ્તાની નાગરિકોએ કોરોના થી બચવા માટે 36 કરોડ લિટર આયુર્વેદિક કાઢો પીધો.
આ સર્વે જૂન-જુલાઇ તેમજ ઑગસ્ટ મહિનામાં કરવામાં આવ્યો જેમાં ૪૦ લાખ લોકોએ ભાગ લીધો. સર્વેમાં સામે આવ્યું કે મોટાભાગના લોકો પોતાની જાતને બચાવવા માટે કાઢો પી રહ્યા હતા.
You Might Be Interested In
