Site icon

અરે બાપ રે!! આતો રેકોર્ડ કહેવાય. કોરોના થી બચવા ભારતીયો આટલા કરોડ લિટર કાઢો પી ગયા…

ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

Join Our WhatsApp Community

19 ફેબ્રુઆરી 2021

કોરોના થી બચવા માટે લોકોએ શું કર્યું તે સંદર્ભે અખિલ હિન્દુસ્તાન યોગ શિક્ષક મહાસંઘ દ્વારા એક સર્વે કરવામાં આવ્યો. આ સર્વેમાં સામે આવ્યું છે કે કોરોના થી બચવા માટે મોટાભાગના હિન્દુસ્તાની નાગરિકોએ આયુર્વેદ અને યોગ નો સહારો લીધો. આ ઉપરાંત ચાર મહિના દરમિયાન હિન્દુસ્તાની નાગરિકોએ કોરોના થી બચવા માટે 36 કરોડ લિટર આયુર્વેદિક કાઢો પીધો.

  

 આ સર્વે જૂન-જુલાઇ તેમજ ઑગસ્ટ મહિનામાં કરવામાં આવ્યો જેમાં ૪૦ લાખ લોકોએ ભાગ લીધો. સર્વેમાં સામે આવ્યું કે મોટાભાગના લોકો પોતાની જાતને બચાવવા માટે કાઢો પી રહ્યા હતા.

Republic Day 2026 Security Alert: ૨૬ જાન્યુઆરી પૂર્વે દિલ્હી પોલીસ હાઈ એલર્ટ પર; આતંકી રેહાનના પોસ્ટર જાહેર કરી લોકોને સાવધ રહેવા અપીલ
Zomato Leadership Change: Zomato માં મોટા ઉથલપાથલ! દીપિંદર ગોયલે CEO પદેથી આપ્યું રાજીનામું; હવે આ ફાઉન્ડર સંભાળશે કંપનીની કમાન
Mathura Bus Fire: યમુના એક્સપ્રેસ-વે પર ચાલતી બસમાં શોર્ટ સર્કિટથી ભીષણ આગ; યાત્રિકોના જીવ તાળવે ચોંટ્યા, બસ બળીને રાખ.
Railway Refund Rules 2026: વંદે ભારત સ્લીપર અને અમૃત ભારત 2 માં ટિકિટ કેન્સલેશનના નિયમો બદલાયા; જાણો રિફંડ માટેની નવી સમય મર્યાદા
Exit mobile version