Site icon

ભારત સરકારે દેશના આગામી વિદેશ સચિવ તરીકે આ અધિકારીના નામ પર લગાવી મહોર, હર્ષવર્ધન શ્રૃગંલાનું લેશે સ્થાન; જાણો વિગતે

 News Continuous Bureau | Mumbai

દેશના આગામી વિદેશ સચિવ માટે નેપાળમાં ભારતના રાજદૂત વિનય મોહન ક્વાત્રાના નામ પર મહોર લાગી ગઈ છે. 

Join Our WhatsApp Community

તેઓ વિદેશ સચિવ હર્ષવર્ધન શ્રૃગંલા નું સ્થાન લેશે, જેઓ આ મહિનાના અંતમાં નિવૃત્ત થઈ રહ્યા છે. 

વિદેશ મંત્રાલય દ્વારા આપેલી માહિતી પ્રમાણે કેબિનેટની અપોઈન્ટમેન્ટ કમિટીએ નવા વિદેશ સચિવ તરીકે વિનય ક્વાત્રાના નામને મંજૂરી આપી દીધી છે.  

વિદેશ સેવામાં 32 વર્ષથી વધુનો અનુભવ રાખનાર વિનય ક્વાત્રા જિનેવામાં ભારતના સ્થાયી મિશન સિવાય ચીન, દક્ષિણ આફ્રિકા અને ઉઝ્બેકિસ્તાનમાં રાજદ્વારી તરીકે પોતાની સેવા આપી ચુક્યા છે.

માનવામાં આવે છે કે ચીન અને અમેરિકા સાથે સંવાદનો ક્વાત્રાને લાંબો અનુભવ છે. 

આ ઉપરાંત ક્વાત્રા પ્રધાનમંત્રી કાર્યાલયમાં સંયુક્ત સચિવ પદ પર રહી ચુક્યા છે.

આ સમાચાર પણ વાંચો :  સરકારની ચૂંટણી લક્ષી યોજનાઓથી બચીને રહેજો. નહીં તો રાજ્યને શ્રીલંકાની માફક કંગાળ થતા કોઈ નહી રોકી શકે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સ્પષ્ટ વાત. પણ તેઓએ આવું શા માટે કહ્યું? જાણો અહીં.

Indian Railway: સાબરમતી-જોધપુર એક્સપ્રેસ આંશિક રીતે રદ રહેશે
Meghalaya: ભાજપ પ્રેરિત મેઘાલયમાં રાજકીય ઉથલપાથલ, આટલા મંત્રીઓએ અચાનક આપ્યા રાજીનામા, જાણો શું છે કારણ
PM Modi Birthday: જાણો વડનગર ના રેલવે સ્ટેશનથી લઈને વિશ્વના સૌથી લોકપ્રિય નેતા બનવા સુધીનો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી નો પ્રવાસ
PM Modi: વડાપ્રધાન બન્યા પછી ન ઘરેણાં ખરીદ્યા, એક પ્લોટ હતો તે પણ કર્યો દાન, જાણો તેમની કુલ સંપત્તિ અને તેમના પરિવાર વિશે
Exit mobile version