Site icon

ભારતમાં કોરોના નો કહેર યથાવત્:દેશ માં કોરોના દર્દીઓ ની સંખ્યા 1 કરોડ અને 5 લાખ ને પાર. છેલ્લા ૨૪ કલાકમાં કોરોના ના આટલા નવા કેસ નોંધાયા. જાણો વિગતે

દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં 16,946 કોરોનાના નવા કેસ નોંધાયા છે અને 198 દર્દીઓ ના મૃત્યુ થયા છે.

અત્યાર સુધીમાં 10,512,093 લોકો કોરોનાથી સંક્રમિત થઈ ચૂક્યા છે

Join Our WhatsApp Community

છેલ્લા ૨૪ કલાકમાં 17,652 દર્દીઓએ કોરોના ને મ્હાત આપી.

દેશમાં કોરોનાથી સ્વસ્થ થવાનો દર 96.52% થયો છે.

હાલ દેશમાં 2,13,603 કોરોનાના એક્ટિવ કેસ છે.

77th Republic Day: ભારતના 77મા ગણતંત્ર દિવસ પર આ વખતે બે ‘ચીફ ગેસ્ટ’: યુરોપિયન યુનિયનના ટોચના નેતાઓ આવશે ભારત, FTA પર થઈ શકે છે મોટી જાહેરાત.
I-PAC Raid Case: મમતા સરકારની અરજી ફગાવી, ED અધિકારીઓ વિરુદ્ધની FIR પર સુપ્રીમ કોર્ટે લગાવી રોક; દેશમાં અરાજકતા અંગે કરી મોટી ટિપ્પણી
PM Modi Wishes: વડાપ્રધાન મોદીએ મકર સંક્રાંતિ, ઉત્તરાયણ અને માઘ બિહુની પાઠવી હાર્દિક શુભેચ્છાઓ; દેશમાં સમૃદ્ધિની કરી મંગલકામના.
Makar Sankranti Weather:શિમલા કરતાં પણ ગુરુગ્રામ ઠંડુ! ઉત્તર ભારતમાં 0.6 ડિગ્રી સાથે રેકોર્ડબ્રેક ઠંડી, જ્યારે મુંબઈ-થાણેના લોકો પરસેવે રેબઝેબ.
Exit mobile version