Site icon

ભારતમાં કોરોના નો કહેર યથાવત્:દેશ માં કોરોના દર્દીઓ ની સંખ્યા 1 કરોડ અને 5 લાખ ને પાર. છેલ્લા ૨૪ કલાકમાં કોરોના ના આટલા નવા કેસ નોંધાયા. જાણો વિગતે

દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં 16,946 કોરોનાના નવા કેસ નોંધાયા છે અને 198 દર્દીઓ ના મૃત્યુ થયા છે.

અત્યાર સુધીમાં 10,512,093 લોકો કોરોનાથી સંક્રમિત થઈ ચૂક્યા છે

Join Our WhatsApp Community

છેલ્લા ૨૪ કલાકમાં 17,652 દર્દીઓએ કોરોના ને મ્હાત આપી.

દેશમાં કોરોનાથી સ્વસ્થ થવાનો દર 96.52% થયો છે.

હાલ દેશમાં 2,13,603 કોરોનાના એક્ટિવ કેસ છે.

Mumbai-Ahmedabad Vande Bharat Express: પશ્ચિમ રેલવેનો મોટો ધમાકો! મુંબઈ-અમદાવાદ વંદે ભારતમાં કોચની સંખ્યા વધીને ૨૦ થઈ; મુસાફરો માટે ખુશીના સમાચાર
Gurmeet Ram Rahim Acquittal HC: પત્રકાર હત્યા કેસમાં મોટો ઉલટફેર! ગુરમીત રામ રહીમ નિર્દોષ જાહેર; હાઈકોર્ટે કેમ પલટાવ્યો નીચલી અદાલતનો ચુકાદો? જાણો વિગત.
Finance Ministry Report: ઈઝરાયેલ-ઈરાન સંકટથી ભારતનું બજેટ ખોરવાશે! રૂપિયો તળિયે જવાની અને મોંઘવારી વધવાની આશંકા; જાણો નાણા મંત્રાલયની ચેતવણી
LPG Price Hike: યુદ્ધની આગ રસોડા સુધી પહોંચી! મિડલ ઈસ્ટ ટેન્શન વચ્ચે રાંધણ ગેસમાં થયો વધારો; શું હજુ પણ વધી શકે છે કિંમતો?.
Exit mobile version