434
Join Our WhatsApp Community
વૈજ્ઞાનિક અને ઔદ્યોગિક સંશોધન પરિષદના ડિરેક્ટરે ચેતવણી આપી છે કે ભારતમાં કોરોના ની ત્રીજી લહેર આવી શકે છે
રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ તરફથી કહેવામાં આવ્યું છે કે કોરોના હજી સમાપ્ત થયો નથી અને જો ત્રીજી લહેર આવી તો તે સૌથી ખરાબ હશે
તેમણે કહ્યું કે કોરોના થી બચવા માટે માસ્ક પહેર્યા સિવાય લોકો પાસે બીજો કોઈ વિકલ્પ નથી
વડાપ્રધાને લીધી કોરોના ની સ્વદેશી રસી. લોકોને વેક્સીન લેવા હાકલ કરી.. જુઓ વિડીયો.
You Might Be Interested In