દેશભરમાં 19.5 લાખને કોરોના રસી અપાઇ, આટલા લોકો ને આડ અસર થઈ. જાણો આંકડો…

by Dr. Mayur Parikh

કોરોના રસી આપવાનું કામ શરૂ કરવામાં આવ્યું ત્યારથી લઇને અત્યાર સુધી 19.5 લાખ લોકોને રસી આપવામાં આવી છે.

રસીકરણ ના 10માં દિવસે કુલ 19.5 લાખ લાભાર્થીઓને રસી આપવામાં આવી

તેની સામે 348 લોકોને આ રસીની આડ અસર પણ જોવા મળી

કોરોના રસી અને જે લોકો અફવા ફેલાવે તેમની સામે કાર્યવાહી કરવાના આદેશ ગૃહ મંત્રાલયે રાજ્યોને આપ્યા છે

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More